ચિત્રકૂટના કામતનાથ મંદિરમાં નાસભાગ, 10ના મોત

જાણકારી અનુસાર, કામતનાથ મંદિર એક પહાડી પર સ્થિત છે. આ મંદિરનો રસ્તો ખૂબ જ સાંકળો છે. સોમવતી અમાવસના પગલે મંદિરમાં આજે મોટા સ્તર પર પૂજા કરવા માટે લોકમેદની એકત્રીત થઇ હતી.
ઉલ્લેખનીય બાબત એ છે કે આ દિવસોમાં અહીં આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે તે અંગેની જાણકારી પ્રશાસનને પહેલાથી હતી જ. તેમ છતા આ દુર્ઘટના સર્જાઇ. દુર્ઘટના બાદ સરકારે મૃતકોના પરિવારને 2 લાખનું વળતર અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે લગભગ ગયા વર્ષે પણ પ્રદેશના દતિયા દિલ્લાથી લગભગ 60 કિલોમીટર દૂર રતનગઢ સ્થિત મંદિરમાં પણ નવરાત્રિના અંતિમ દિવસે શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં 115 લોકોના મોત થઇ ગયા હતા.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
