ઝારખંડઃ એન્કાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓએ 5 નક્સલવાદીઓને ઠાર માર્યા
ઝારખંડઃ એન્કાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓએ 5 નક્સલવાદીઓ ઠાર
નવી દિલ્હીઃ ઝારખંડમાં સુરક્ષાકર્મીઓ અને નક્સલીઓ વચ્ચે આજે સવારે અથડામણ થઈ જેમાં જવાનોએ 5 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. નક્સલીઓ સાથેની આ અથડામણ ઝારખંડના સિંઘભૂમ જિલ્લામાં થઈ. બંને તરફથી થયેલ ગોળીબારમાં સુરક્ષાકર્મીઓએ 5 નક્સલવાદીઓને ઘટના સ્થળે જ ઠાર માર્યા. નક્સલવાદીઓ પાસેથી 2 એકે-46, એકે 303 રાઈફલ અને 2 પિસ્તોલ મળી આવી છે. એન્કાઉન્ટર બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આી રહ્યું છે. હજુ સુધી મૃત્યુ પામનાર નક્સલવાદીઓની ઓળખ નથી થઈ શકી.

જાણકારી મુજબ આ એન્કાઉન્ટર ખૂંટી-ચાઈબાસા પાસે થયું છે, જેને સીઆરપીએફના જવાનોએ અંજામ આપ્યું. સીઆરપીએફની કોબરા બટાલિય અને જિલ્લા પોલીસ દળના સંયુક્ત ઑપરેશનમાં સુરક્ષાકર્મિઓએ ત્રણેય નક્સલવાદીઓને ઠાર માર્યા. જણાવી દઈએ કે પાછલા દિવસોમાં ઝારખંડના દુમકા જિલ્લામાં એસએસબી અને પોલીસના જવાનોએ મળીને નક્સલ કમાંડર સહદેવ રાયને ઠાર માર્યા હતા. નક્સલ કમાંડર પર 10 લાખ રૂપિયાનું ઈનમ હતું અને લાંબા સમયથી તેની શોધખોળ ચાલી રહી હતી. ઝારખંડના 19 જિલ્લામાં નક્સલવાદ અને ઉગ્રવાદનો ઓછાયો છે, જ્યારે 13 જિલ્લા અતિ ઉગ્રવાદથી પ્રભાવિત છે.
આ પણ વાંચો- ભાજપા એમએલએ સુરેન્દ્ર સિંહએ 1 કરોડમાં બનેલો રસ્તો તોડાવી નાખ્યો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
