પાકના કાશ્મિર નિવેદન પર પીએમ નારાજ

ઝરદારીનું કહેવું છે કે વિદેશમંત્રી એસએમ કૃષ્ણા ઉશ્કેરાઇ ગયા અને ઝરદારીના દાવાને ખારીજ કરી દીધો. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી દ્વારા શરુ કરવામાં આવેલું વાક યુદ્ધ એ સમયે ઉગ્ર થઇ ગયું, જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને ઉપ સ્થાયી પ્રતિનિધિ રજા બશીર તરારે પણ કહ્યું કે જમ્મૂ-કાશ્મિર ક્યારેય ભારતનો અવિભાજ્ય અંગ નહોતું.
ભારતે આકરા શબ્દોમાં વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, જમ્મૂ-કાશ્મિર ભારતનું અવિભાજ્ય અંગ છે. વિદેશમંત્રી એસએમ કૃષ્ણાએ સંયુક્ત રાષ્ટ્રના સામાન્ય અધિવેશનને સંબોધિત કરતા કહ્યું છે કે કાશ્મિર અંગે ભારતની નીતિ હમેંશા એક જેવી રહી છે અને આખું વિશ્વ એ જાણે છે. નોંધનીય છે કે નવેમ્બરના અંતમાં મનમોહન સિંહ પાકિસ્તાન યાત્રા પર જવાના હતા જે આ મામલા પછી ટળી શકે છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
