'હું શિશ ઝૂકાવીને મારા આરાધ્ય દેવની માફી માંગુ છુ', છત્રપતિ શિવાજીની મૂર્તિ તૂટવા પર પાલઘરમાં બોલ્યા પીએમ મોદી
PM Modi Apologize: મહારાષ્ટ્રના ચિત્રદુર્ગમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા ધરાશાયી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. પાલઘરમાં એક રેલીમાં જનમેદનીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી જવા બદલ માફી માંગી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાલઘરમાં તેમના ભાષણ દરમિયાન સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે તેમણે કહ્યું, "છત્રપતિ શિવાજી મહારાજ આપણા માટે માત્ર એક નામ નથી, તેઓ મારા ભગવાન છે અને આજે હું શિશ ઝૂકાવીને મારા ભગવાન છત્રપતિ શિવાજી મહારાજની માફી માંગું છું.

પીએમ મોદીએ કહ્યું કે આપણા મૂલ્યો અલગ છે, આપણે એવા લોકો નથી જેઓ ભારત માતાના મહાન સપૂત, મહારાષ્ટ્રની બહાદુર ભૂમિના પનોતા પુત્ર વીર સાવરકરને ગાળો દેતા રહે અને અપમાન કરતા રહે છે. વિપક્ષી નેતાઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ વીર સાવરકરને અપશબ્દો બોલ્યા બાદ માફી માંગવા તૈયાર નથી પરંતુ તેઓ કોર્ટમાં જઈને લડાઈ કરવા તૈયાર છે. પરંતુ આપણા મૂલ્યો એવા નથી, આજે હું ફરી એકવાર માથું નમાવીને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી જવા બદલ માફી માંગું છું.
પીએમ મોદીએ કહ્યું કે, "2013માં ભાજપે મને વડાપ્રધાન પદનો ઉમેદવાર બનાવ્યો. સૌથી પહેલા મેં રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજની સમાધિની સામે ભક્ત તરીકે બેસીને એક નવી યાત્રા શરૂ કરી હતી."
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
