સરકારે અધિગ્રહણો પર અંકુશ લગાવવા માટે વર્તમાન FDI નીતિમાં સુધારો કર્યો
ભારત સરકારે ભારતીય કંપનીઓના અવસરવાદી અધિગ્રહણો/અધિગ્રહણ પર અંકુશ લગાવવા માટે વર્તમાન એફડીઆઈ નીતિની સમીક્ષા કરી છે.
ભારત સરકારે ભારતીય કંપનીઓના અવસરવાદી અધિગ્રહણો/અધિગ્રહણ પર અંકુશ લગાવવા માટે વર્તમાન એફડીઆઈ નીતિની સમીક્ષા કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા મુજબ વર્તમાનમાં કોવિડ 19 મહામારીના કારણે એફડીઆઈ નીતિમાં આવેલ વર્તમાન એફડીઆઈ નીતિ 2017ના પેરા 3.1.1માં સુધારો કરવામાં આવ્યો છે.

એફડીઆઈ નીતિ 2017માં લેટેસ્ટ સુધારા બાદ હવે અનિવાસી એકમ ભારતમાં નિષેધ ક્ષેત્રોને છોડીને એફડીઆઈ નીતિને આધીન ક્ષેત્રમાં રોકાણ કરી શકે છે. કોઈ દેશના એકમ એટલે કે જે ભારત સાથે ભૂમિ શેર કરતા હોય અથવા જ્યાં રોકાણ માલિકી સ્થિત હોય અથવા એવા કોઈ પણ દેશના નાગરિક હોય, તે માત્ર સરકારને આધીન રોકાણ કરી શકે છે.
Non-resident entity can invest in India, subject to FDI Policy except in those sectors which are prohibited. Entity of a country, which shares land border with India or where investment owner is situated in or is a citizen of any such country, can invest only under govt route.1/2 https://t.co/8lOE9Dx8ES
— ANI (@ANI) April 18, 2020
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
