અહો આશ્ચર્યમ! મુંબઇમાં માછલીના કરડવાથી 60 લોકો ઝખમી!
મુંબઇ, 11 સપ્ટેમ્બર : મહારાષ્ટ્રમાં મંગળવારે ગણેશ ચતુર્થી પર ભગવાન ગણપતિની મૂર્તિના વિસર્જન દરમિયાન માછલી કરડવાથી એક નહીં બે નહીં 60 લોકો ઘાયલ થઇ ગયા. આ ઘટના અંગેના જાણ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનીય સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના ગિરગાંવ ચૌપાટી પર બની હતી.
આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ અનુસાર દાખલ કરવામાં આવેલા લોકો સ્ટિંગરે અથવા કૈટફિશના કરડવાના કારણે જખમી થયા છે.

નગર નિગમના નાયબ કમિશ્નર કિશોર શીરસાગરે જણાવ્યું કે લોકોની ફરિયાદો સાંજે સાઢા સાત વાગ્યાથી આવવાની શરૂ થઇ ગઇ હતી. સ્થાનીય અધિકારીઓએ શ્રદ્ધાળુઓને ઊંડે સુધી પાણીમાં નહી જવાની અપીલ કરતા તેમને બોટ અને અન્ય જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવી.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
