ભારતીય એરફોર્સે 1971 યુદ્ધ પછી બોર્ડર પાર કર્યું
જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકી હુમલા અને તેના 40 જવાનોની શહાદતે આખા દેશને હચમચાવી નાખ્યા હતા
જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકી હુમલા અને તેના 40 જવાનોની શહાદતે આખા દેશને હચમચાવી નાખ્યા હતા. લોકોમાં ગુસ્સો હતો અને તેઓ વારંવાર સરકાર સામે બદલો લેવાની માંગ કરી રહ્યા હતા. હવે આખરે મંગળવારે ભારતે બદલો લઇ લીધો છે. ખબર આવી રહી છે કે મંગળવારે સવારે 3.30 વાગ્યે ઇન્ડિયન એર ફોર્સ મિરાજ ફાઈટર જેટ નિયંત્રણ રેખા પાર કરીને બાલાકોટમાં આવેલા જેશ-એ-મોહમ્મદના ઠેકાણા પર બૉમ્બ વરસાવ્યા છે. ભારતે લગભગ 1000 કિલોગ્રામ બૉમ્બ ફેંક્યા અને તેમાં 300 જેટલા આતંકીઓ માર્યા ગયા છે. સૌથી રસપ્રદ બાબત છે કે ભારતીય વાયુ સેનાએ ખેબર-પુખૂનખવામાં જઈને આ ઘટનાએ અંઝામ આપ્યો.

ભારતીય એરફોર્સ એક્શન રણનીતિ રૂપે અગત્યનું છે
ભારતીય એરફોર્સ એક્શન રણનીતિ રૂપે અગત્યનું છે કારણકે ભારતીય એરફોર્સે 1971 યુદ્ધ પછી બોર્ડર પાર કર્યું છે. કારગિલ યુદ્ધ સમયે મિરાજ પીઓકે સુધી ગયું હતું. તે સમયે પ્રધાનમંત્રી રહેલા અટલ બિહારી વાજપેયી દ્વારા એરફોર્સને પાકિસ્તાનમાં દાખલ થવાથી રોકી દેવામાં આવ્યું હતું. વિદેશ સચિવ વિજય ગોયલે મીડિયાને આખી ઘટનાની માહિતી આપી.
તેમને જણાવ્યું કે આ ઓપરેશન વિશ્વનીય ઇન્ટેલિજન્સ મળ્યા પછી જ ચલાવવામાં આવ્યું હતું. ઇન્ટેલિજન્સમાં જેશ અને દેશભરમાં આતંકીઓ ઘ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. બાલાકોટા ટાઉન ખેબર-પુખૂનખવામાં આવે છે, જે પાકિસ્તાનનો એક અગત્યનો પ્રાંત છે. આ હિસ્સો પાકિસ્તાનનો હિસ્સો છે, જેને કારણકે ભારતીય વાયુસેના ઘ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ખુબ જ અગત્યની છે.
આ પણ વાંચો: વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક પર શું બોલ્યા રાહુલ ગાંધી, કેજરીવાલ, ઉમર અબ્દુલ્લા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
