અનંતનાગમાં સેનાએ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા
અનંતનાગમાં સેનાએ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ જેમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ અથડામણ અનંતનાગના બાગગેન્દ્ર વિસ્તારમાં થઈ. સુરક્ષાકર્મીઓને આ વાતની જાણકારી મળી હતી કે અહીં કેટલાક આતંકીઓ છૂપાયા છે, જે બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો, પરંતુ આ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબા શરૂ કરી દીધો. જાણકારી મુજબ આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓએ સેનાના જવાનોને ઠાર માર્યા. એન્કાઉન્ટર બાદ અહીં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આતંકીઓની ઓળખ થઈ
એન્કાઉન્ટર બાદ ઘટના સ્થળ પરથી આતંકવાદીઓ પાસેથી હથિયાર, ગોળાબારુદ જપ્ત કરવામાં આવ્યો છે. એન્કાઉન્ટમાં મરના બંને આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. બંને આતંકવાદીઓના નામ સફદર અમીન ભટ અને બુરહાન અહમદ ગની છે. તેમની પાસેથી એક એકે રાઈફલ અને એક એલએલઆર જપ્ત થઈ છે. પોલીસે ઘટનાની એફઆઈઆર નોંધી લીધી છે. જ્યારે એન્કાઉન્ટરના કારણ અનંતનાગમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આ વર્ષે 68 આતંકીઓ ઠાર મરાયા
જણાવી દઈએ કે જમ્મૂ-કાશ્મીરમાં આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 68 આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર માર્યા છે. સૂત્રો પાસેથી મળેલ પ્રાપ્ત જાણકારી મુજબ મરનાર 68 આતંકવાદીઓમાંથી 27 જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓ છે, જેમાંથી 19 પુલવામા આતંકી હુમલા બાદ માર્યા ગયા. જાણકારી મુજબ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોએ 18 ફેબ્રુઆરીએ કામરાન, 11 માર્ચે મુશશીર અહમદ ખાન અને 11 માર્ચે જ સજ્જાદ ભટ્ટને ઠાર માર્યા હતા.
|
45 દિવસમાં પુલવામાના આતંકી ઠાર
સૂત્રો મુજબ પુલવામા હુમલાના 45 દિવસોમાં હુમલામાં સામેલ આખી જૈશ ટીમને ટેક્નિકલ અને માનવ ગુપ્ત આધારિત અભિયાનોને સંયોજનના માધ્યમથી બિનઅસર કરી દેવામાં આવી. જેમાં જૈશ કેડરની ધરપકડ અને નિર્વાસન પણ સામેલ છે જે કોઈપણ પ્રકારના ઓપરેશનમાં સામેલ હતા. પુલવામા હુમલા બાદ હુમલામાં સીધી રીતે સામેલ ચાર જૈશ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા, જ્યારે ચાર અન્યોને વિવિધ અભિયાનો અંતર્ગત પકડી લેવામાં આવ્યા છે. કાશ્મીર ઘાટીમાં 40 જૈશના જમીની સમર્થકો સાથે પૂછપરછ કરીને ઈનપુટ હાંસલ કરવામાં આવ્યા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
