ઉત્તર પ્રદેશ: ફટાકડાની ફેક્ટરીમાં આગ, 8ના મોત

પોલિસ અધિકારી અશોક કુમાર સિંહના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં આઠ લોકોના મોત નિપજ્યાં હતા. જેમાં એક જ પરિવારના છ લોકોના મોત નિપજ્યાં છે જ્યારે પાડોશમાં રહેતી બે છોકરીનો સમાવેશ થાય છે.
અશોક કુમાર સિંહના આ અકસ્માત તે સમયે સર્જાયો હતો કે જ્યારે મોતીલાલ અને રામનારાયણના ઘરમાં ગેરકાનૂની રીતે ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે અચાનક વિસ્ફોટ થયો હતો.
તેમને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં લગભગમાં ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં કેટલાક લોકોની હાલત ગંભીર છે તેમને સારવાર અર્થે કાનપુર લઇ જવામાં આવ્યાં છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
