VIDEO: કરુણાનિધિને કેમ બાળવામાં નહિ દફનાવવામાં આવશે?
દ્રવિડ જાતિ હિંદુ ધર્મના કોઈ પણ બ્રાહ્મણવાદી પરંપરા અને રિવાજોમાં વિશ્વાસ નથી કરતા અને આ જ કારણે કરુણાનિધિના પાર્થિવ શરીરને બાળવામાં નહિ આવે પરંતુ દફનાવવામાં આવશે.
કેટલાક ઈતિહાસકારોએ લખ્યુ છે કે દ્વવિડ જાતી પ્રાચીન વિશ્વની અત્યંત સુસભ્ય જાતિ હતી અને ભારતમાં પણ આ સભ્યતાનો વાસ્તવિક પ્રારંભથી આ જાતિએ કર્યો હતો પરંતુ દ્રવિડ જાતિ હિંદુ ધર્મના કોઈ પણ બ્રાહ્મણવાદી પરંપરા અને રિવાજોમાં વિશ્વાસ નથી કરતા અને આ જ કારણે કરુણાનિધિના પાર્થિવ શરીરને બાળવામાં નહિ આવે પરંતુ દફનાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે તમિલનાડુમાં અન્નાદુરેના પ્રતિનિધિત્વમાં બનેત પક્ષ દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે) રાજ્યની રાજનીતિમાં દ્રવિડ સમાજ માટે ઘણુ બધુ કર્યુ છે અને આ પક્ષના પ્રમુખ રહેલા અન્નાદુરેએ દ્રવિડ આંદોલનનું નેતૃત્વ કર્યુ હતુ.
તેઓ હંમેશા બ્રાહ્મણવાદી પરંપરાઓના કટ્ટર વિરોધી રહ્યા અને આ જ કારણે તેમના નિધન બાદ તેમને દફનાવવામાં આવ્યા હતા. અન્નાદુરે જ કરુણાનિધિ પોતાનુ સર્વસ્વ માનતા હતા અને આ કારણે જ તેમના પાર્થિવ શરીરને પણ દફનાવવામાં આવશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
