જુઓ મોદીનો Exlsv ઇન્ટરવ્યૂ: આઝમને જવાબ.. 'કૂતરા જેવું વફાદાર કોઇ નથી'
બેંગલોર, 12 એપ્રિલ: હાલમાં દેશમાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે. લોકસભા ચૂંટણીના ત્રણ ચરણોનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. રેલીઓ પર રેલીઓ થઇ રહી છે પરંતુ ચારે બાજું હંમેશા માત્ર એક જ ચર્ચા થઇ રહી છે કે રેલીઓમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જોરદાર કોંગ્રેસ, રાહુલ ગાંધી, આઝમ ખાન અને સોનિયા ગાંધી પર નિશાનો સાધે છે અને તેઓ મીડિયાને જવાબ આપવાથી કેમ બસે છે.
પરંતુ મોદીએ આ વખતે તમામ ટિકાકારોના એ વખતે મો બંધ કરી દીધી છે જ્યારે તેમણે ઇન્ડિયા ટીવીના ફેમશ શો 'આપ કી અદાલત'માં જનતાની સામે હાજર થયા. પોતાના વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે મોદીએ 'આપ કી અદલાત' માટે સમય નીકાળ્યો અને રાત્રે 11 વાગ્યાથી રાત્રે 12.30 વાગ્યા સુધી સતત રજત શર્મા અને જનતાના સવાલોના જવાબ આપતા રહ્યા.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે યુપીના સપા મંત્રી આઝમ ખાને જ્યારે તેમને કૂતરાના મોટા ભાઇ કહ્યા તો તેઓ ચૂપ કેમ રહ્યા? ત્યારે મોદીએ હસતા હસતા જણાવ્યું કે દરેકની વાત પર ટિપ્પણી કરવાની તેમની ફિતરત નથી અને એ તેમનું કામ નથી. તેમની પાસે કરવા માટે ઘણા કામ છે.
પરંતુ તો પણ હું આઝમ ખાનને ધન્યવાદ આપવા માંગુ છું કારણ કે તેમણે અજાણતા પણ મારા વખાણ તો કર્યા, કારણ કે કૂતરાથી મોટો વફાદાર કોઇ નથી હોતું, અને મારી વફાદારી મારા દેશ અને દેશ વાસીઓ માટે છે, અને આ વાત ગુજરાત સહિત દેશની જનતા પણ જાણે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આઝમ ખાને હાલમાં જ મોદી પર નિશાનો સાધતા તેમને કૂતરાના મોટા ભાઇ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મોદી દેશના મુસ્લિમો માટે ખૂબ જ ખતરનાખ છે, આવામાં જો તેઓ વડાપ્રધાનની ખુર્શી પર બેસસે તો દેશના ટૂકડે ટૂકડા થઇ જશે.
નોંધ: મોદીનો એક્સક્લૂસિવ શો 'આપ કી અદાલત' શનિવાર રાત્રે 10 વાગ્યે અને રવિવારે સવારે 10 અને રાત્રે 10 વાગ્યે ઇન્ડિયા ટીવી પર પ્રસારિત કરવામાં આવશે.

મોદી આપ કી અદાલતમાં
નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ટીવીના ખાસ શો 'આપ કી અદાલત'માં આપ્યું એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ અને આપ્યા ઘણા સવાલોના જવાબ.

મોદીનો આઝમ ખાનને જવાબ
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે યુપીના સપા મંત્રી આઝમ ખાને જ્યારે તેમને કૂતરાના મોટા ભાઇ કહ્યા તો તેઓ ચૂપ કેમ રહ્યા? ત્યારે મોદીએ હસતા હસતા જણાવ્યું કે દરેકની વાત પર ટિપ્પણી કરવાની તેમની ફિતરત નથી અને એ તેમનું કામ નથી. તેમની પાસે કરવા માટે ઘણા કામ છે.

આઝમનો માન્યો આભાર
હું આઝમ ખાનને ધન્યવાદ આપવા માંગુ છું કારણ કે તેમણે અજાણતા પણ મારા વખાણ તો કર્યા, કારણ કે કૂતરાથી મોટો વફાદાર કોઇ નથી હોતું, અને મારી વફાદારી મારા દેશ અને દેશ વાસીઓ માટે છે, અને આ વાત ગુજરાત સહિત દેશની જનતા પણ જાણે છે.

મોદીએ રમખાણ વિશે શું કહ્યું..
મોદીએ રમખાણ પર સવાલ કરાતા જણાવ્યું કે કેન્દ્ર સરકારને અક્ષરધામ મંદિર પર આતંકવાદીઓ દ્વારા થયેલો હુમલો નથી યાદ, અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ નથી યાદ. તેમને એ યાદ હોવું જોઇએ કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં કરફ્યૂ એટલે શું લોકો ભૂલી ગયા છે.

મોદીની લહેર વિશે શું કહ્યું
નરેન્દ્ર મોદીને પૂછાયું કે વિપક્ષ એમ કહે છે કે મોદીએ મીડિયામાં પોતાની લહેર બનાવી છે પણ છે નહીં. તેમણે જણાવ્યું કે નીતિશ કુમારને છોડો આ જનતાને જ પૂછો કે તેમને કોણે કહ્યું છે મોદીનું નામ લેવાનું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
