'જ્યારે ગુજરાત સળગી રહ્યુ હતુ ત્યારે, તમે રેલ મંત્રી હતા, ઇતિહાસ યાદ રાખજો, 'ઔવેસી એ નીતિશ પર બીજેપીને લઇને કર
Asaduddin Owaisi News: એઆઇએણઆઇએમ પ્રમુખ અને હૈદરાબાદના સાસંદ અસદ્દુદિન ઔવૈસી બિહારના સીમાંચલ ક્ષેત્રમાં પોતાના બે દિવસીય પ્રવાસ છે. જ્યાં તેમની પાર્ટીએ 2020 ના બિહાર વિધાનસભા ચૂંટણીમાં પાંચ સીટ જીતી હતી.
ઓલ ઇંડિયા મજલિસ-એ- ઇત્તેહદુલ મિસ્લિમીન (AIMIM) ના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદ્દુદિન ઔવૈસીએ શનિવારે બિહારના પૂર્વત્તર સીમાંચલ ક્ષેત્રના પોતાના બે દિવસીય પ્રવાસની શરુઆત કરી છે. આ દરમિયાન પૂર્ણિયામાં અસદ્દુદિન ઔવેસીના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનો આરોપ લગાવ્યો છે.

પૂર્ણિયાના બૈસીમાં પાર્ટી કર્યકર્તાઓને સંબોધિત કરતા ઔવૈસીએ કહ્યુ કે, બીજેપીને મજબુત કરવા માટે ઇતિહાસ તમને યાદ રાખશે.
2002ના ગુજરાત સંદર્ભમાં અસદુદ્દિન ઔવેસીએ કહ્યુ કે, " જ્યારે ગુજરાત સળગી રહ્યુ હતુ, ત્યારે નીતિશ કુમાર રેલ મંત્રી હતા. જો તેમને લાગે છે કે, મજલીસ મુસલમાની પાર્ટી છે તો તેમણે યાદ રાખવુ જોઇએ કે, તે કુર્મિ અને કુશવાહથી આગળ નહી વધી શકે.
સીએમ નીતિશ કુમારની જનતા દળ યૂનાઇટેડ અને રાજદ બિહારમાં સત્તારુઢ ગઠબંધન પાર્ટી છે જેને મહાગઠબંધન કહેવામાં આવે છે.
એઆઇએણઆઇએમને ફક્ત મુસ્લિમોની પાર્ટી ગણાવનાર નીતિશ કુમારના નિવેનદન પર ઔવૈસીએ કહ્યુ કે, 'નીતિશ કુમારે પોતાની અંદર ઝાંખી લેવુ જોઇએ. તે હજી સુધી બિહારમાં કુર્મિ અને કોયરી જાતીઓથી બહાર નથી આવ્યાટ
આ દરમિયાન અસુદ્દીન ઔવૈસીએ આરજેડીને પણ નથી છોડી તેમણે કહ્યુ કે, રાજત નેતા દ્વારા ઉપયોગ કરવામાં આવેલા નાણાં શક્તિ દ્વારા પસંદ કરવામા આવેલા લોકો હારી ગયા છે.
2020 બિહાર વિધાનસભા ચૂંટણીમાં એઆઇએમઆઇએમે સિમાંચલમાં પાંચ સીટો પર જીત મેળવી હતી. આ વિસ્તાર પછાત છે. જેમા મુસલમાનોની બહુસંખ્યા છે. જેમાથી ચાર રાજદમાં ચાલ્યા ગયા છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
