Agnipath Scheme : અગ્નિપથ યોજનામાં મોટાપાયે ફેરફાર કરવા જઈ રહી છે સરકાર? વધી શકે છે રિટેંશનની ટકાવારી
Agnipath Scheme : નરેન્દ્ર મોદી સરકારની સૌથી વિવાદાસ્પદ અગ્નિપથ યોજના પર સતત સવાલ ઉઠી રહ્યાં છે. વિપક્ષના હંગામા વચ્ચે હવે અહેવાલો છે કે આ યોજનામાં મોટાપાયે ફેરફાર થઈ શકે છે.
સશસ્ત્ર દળો સરકારને અગ્નિપથમાં જોડાનારા લોકોની વય મર્યાદા વધારીને 23 વર્ષ કરવાનો પ્રસ્તાવ આપી શકે છે. વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ આ અંગે સંકેત આપ્યા છે.

અહેવાલો અનુસાર, ચાર વર્ષની સેવા અવધિ પછી આમાંથી ઓછામાં ઓછા અડધા લોકોને જાળવી રાખવાનું સૂચન કરી શકે છે.
સૈનિકોની ભરતી માટે અગ્નિપથ યોજના બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. અગ્નિપથ યોજનાને સમગ્ર દેશમાં અને ખાસ ઉત્તર ભારતના રાજ્યોના ઉમેદવારો તરફથી ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે. એવું માનવામાં આવે છે કે આના કારણે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટુ નુકસાન થયુ છે.
અગ્નિપથની સૂચિત સુધારણા માટે સરકાર દ્વારા મંજૂરીની કરવા જરૂર છે. હવે વિવાદ વચ્ચે સરકારની મંજુરીની રાહ જોવાઈ રહી છે.
સશસ્ત્ર દળો દ્વારા સરકારને પ્રસ્તાવિત કરવામાં આવનારી યોજનામાં સુધારામાં ઉચ્ચ વય મર્યાદા 21 થી વધારીને 23 કરવાની છે. એક અધિકારીએ જણાવ્યું કે આ માંગણી પાછળનો તર્ક એ છે કે આ ભરતીમાં સ્નાતકોને પણ સામેલ કરી શકાય. તેમને ત્રણેય સેવાઓમાં તકનીકી નોકરીઓ માટે પણ તાલીમ આપવામાં આવી શકે.
અન્ય સૂચન એ છે કે ચોક્કસ વિસ્તારોમાં માનવબળની અછતને પહોંચી વળવા ઓછામાં ઓછા 50% અગ્નિવીરોને સેવામાં રાખવા આવે. હાલમાં સંખ્યા 25% છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
