આપની સરકાર શીલા દીક્ષિત, મુકેશ અંબાણી સામે તપાસ કરાવશે : મનોજ સિસોદિયા
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી : દિલ્હીના ઉપમુખ્યમંત્રી બનવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાએ આજે જણાવ્યું કે આપ સરકાર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તથા અન્ય ભ્રષ્ટાચારીઓના આરોપો અંગે તપાસ શરૂ કરશે.
તેણે કહ્યું કે ગયા વર્ષે કેજરીવાલે 49 દિવસના શાસન દરમિયાન નોંધેલા તમામ મુદ્દાઓ પર આગળ કાર્ય કરવામાં આવશે.

ગયા વર્ષે 11 ફેબ્રુઆરીના રોજ તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેજી બેસિનના પ્રાકૃતિક ગેસના ભાવવધારા અંગે ગોટાળાને લઈને મોઈલી, મુરલી દેવડા અને આરઆઈએલ પ્રમુખ મુકેશ અંબાણી વિરૂદ્ધ પ્રાથમિક રિપોર્ટ નોંધવાનો આદેશ આપ્યો હતો.
આ ઉપરાંત વર્ષ 2010માં કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન સ્ટ્રીટ લાઈટના ગોટાળાની પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ગોટાળામાં શીલા દીક્ષિતની પણ તપાસ કરવામાં આવશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
