ભારતની પહેલી વેક્સીન 'કોવાક્સીન'ને માનવ પરીક્ષણની મંજૂરી
આખો દેશ કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે એવામાં એક આશાનુ કિરણ દેખાયુ છે કારણકે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ વેક્સીન 'કોવાક્સીન'ને અપ્રૂવ કરી દીધી છે.
આખો દેશ કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે એવામાં એક આશાનુ કિરણ દેખાયુ છે કારણકે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ વેક્સીન 'કોવાક્સીન'ને અપ્રૂવ કરી દીધી છે ત્યારબાદ કોવાક્સિન દેશની પહેલી કોવિડ-19 વેક્સીન કેન્ડીડેટ બની ગઈ છે. આને માનવ પરીક્ષણ પહેલા અને બીજા તબક્કાની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોની માનીએ તો આ વેક્સીનનો માનવ પરીક્ષણ જુલાઈથી શરૂ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે આ વેક્સીનને ભારતીય ચિકિત્સા અનુસંધાન સંસ્થાન(આઈસીએમઆર) અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ વાયરોલૉજી(એનઆઈવી) બંને મળીને વિકસિત કર્યુ છે. આ વાયરસના સ્ટ્રેનને એનઆઈવીમાં આઈસોલેટ કરવામાં આવ્યા હતા અને ભારત બાયોટેકને મોકલવામાં આવ્યા હતા જ્યાં આ સ્વદેશી વેક્સીન તરીકે વિકસિત થઈ જેને DCGI એ અપ્રૂવ પણ કરી દીધુ છે.
અલગ અલગ ઉંમરના લોકો પર થશે ટ્રાયલ
હવે આની ટ્રાયલ અલગ અલગ ઉંમરના લોકો પર કરવામાં આવશે અને એ જાણવાની કોશિશ કરવામાં આવશે કે છેવટે આ વેક્સીન કઈ ઉંમરના લોકો પર અસર કરે છે, શું તે બધી ઉંમર માટે રિકવર છે અને આ કોરોના સંક્રમણને કઈ હદ સુધી રોકી શકે છે અને આ વેક્સીનનની સાઈડ ઈફેક્ટ શું છે, જો પરીક્ષણના બંને તબક્કા સફળ રહે તો ક્લિનિકલ પરીક્ષણનો ત્રીજો તબક્કો આ મુદ્દાના અંતમાં શરૂ થઈ શકે છે જેના માટે હજારો મનુષ્યો પર આની ટ્રાયલ થશે.
એક દિવસમમાં 418ના મોત, 18522 નવા કેસ
તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 418 લોકોના મોત થઈ ગયા ત્યારબાદ ભારતમાં સંક્રમણના કેસ વધીને 5,66,840 થઈ ગયા છે. આમાંથી 2,15,125 સક્રિય કેસ છે અને 3,34,822 લોકો રિકવર થઈ ચૂક્યા છે. વળી, અત્યાર સુધી કોરોનાથી 16,893 લોકોના જીવ જઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18522 નવા કેસ મળ્યા છે જ્યારે 13099 લોકો રિકવર પણ થયા છે. વળી, દુનિયાભરમાં કોરોનાથી 5 લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
