રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓ દ્વારા વસૂલાતા કરમા રાહત, 12 ટકા સુધીનું વળતર આપશે!
રાજ્ય સરકારે ગુજરાતની વિવિધ નગરપાલિકાઓ દ્વારા વસૂલવામાં આવતા ટેક્ષ અને કરવેરામાં રાહત આપવાની જાહેરાત કરી છે. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ સરકારે વધુ બે મહિના માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે ગુજરાતની વિવિધ નગરપાલિકાઓ દ્વારા વસૂલવામાં આવતા ટેક્ષ અને કરવેરામાં રાહત આપવાની જાહેરાત કરી છે. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ સરકારે વધુ બે મહિના માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે. નગરપાલિકાઓ દ્વારા વિવિધ શહેરીજનોને માળખાકીય સુવિધા માટે લેવામાં આવતા વિવિધ કરમાં આ રાહતનો લાભ મળશે.

રાજ્ય સરકાર દ્વારા આ સાથે ર૦રર-ર૩ના નાણાંકીય વર્ષના વેરાની રક ૩૦ જૂન ર૦રર સુધીમાં એડવાન્સ ભરનારાઓને ૭ ટકા વળતરનો લાભ આપવામાં આવી છે. ત્યારબાદ ૧ જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં એડવાન્સ ભરનારાને પાંચ ટકા વળતર મળશે. ૩૧ જૂલાઈ સુધીમાં મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ દ્વારા વેરા ભરનારા લોકોને વધારાનું પ ટકા વળતર પણ મળશે.
ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા સરકારે ખાસ આ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે ભરનારાઓને પ ટકાના વળતરની જાહેરાત કરાઈ છે. આમ ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ ૧૨ ટકા વળતરનો લાભ મળશે. રાજ્ય સરકારે રાજ્યની નગરપાલિકાઓની આવકમાં વધારો થાય સાથો સાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તે માટે આ 'આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના'નો અમલ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
