ફરી પાકિસ્તાન મરીન દ્વારા 23 માછીમારોને 4 બોટનું થયું અપહરણ
પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા 4 બોટ અને 23 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે.
પાકિસ્તાન મરીને ભારતીય જળ સીમામાંથી ભારતીય માછીમારોનું અપહરણ કરી જાય છે. ફરી એકવાર IMBL બોર્ડર પરથી પાક મરીન દ્વારા ૪ બોટ સાથે ૨૩ માછીમારોનું અપહરણ કરી લઇ ગઈ છે. પોરબંદરની ૪ બોટ લઇ જતા માછીમારોના પરિવારોમાં ચિંતા છવાઇ ગઇ છે હાલ નાપાક હરકતને લઇ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે IMBLથી દૂર માછીમારોને માછીમારી કરવા સુચના આવી છે. બંધક બનાવેલા માછીમારોને કરાંચી બંદર લઇ જવામાં આવશે.

નોંધનીય છે કે આ પહેલા પણ અનેક વાર પાકિસ્તાન દ્વારા ભારતીય જળસીમામાં આવીને ભારતીય માછીમારો અને તેમની બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. અને તે પછી લાંબા સમય સુધી ગુજરાતના ગરીબ માછીમારોને પાકિસ્તાનની જેલમાં સબડાવવામાં આવે છે. ત્યારે ગુજરાત અને કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર આ પર ક્યારે યોગ્ય પગલા લેશે અને આવી ઘટનાને થતી અટકવાશે તે હવે જોવાનું રહ્યું.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
