જય સોમનાથ! મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
વેરાવળ, 2 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ શનિવારે સોમનાથ મહાદેવના દર્શન અને પુજા અર્ચના કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સુવર્ણકામની શિવાર્પણ વિધી કરી હતી.
સોમનાથ મંદિરનો સુવર્ણયુગ ફરી આવ્યો છે. 57 કિલો સોનું મંદિરના ગર્ભગૃહ અને શિખર પર ત્રિશુલ કળશરૂપે ચઢાવવામાં આવ્યું છે. દાતા દિલીપભાઇ લખી પરિવાર દ્વારા સુવર્ણદાન કરાયું હતું.
મુખ્યમંત્રીએ શિવપૂજા સાથે સુવર્ણ કળશની શિવાપર્ણ વિધિ કરી ધન્યતા અનુભવી હતી. બાદમાં મુખ્યમંત્રીએ સોમનાથ મંદિરની સામે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો અને ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત પાસે એવી ક્ષમતા અને સામર્થ્ય છે કે લોકભાગીદારી થકી પોતાનો વિકાસ કરી શકે. આ કાર્યક્રમમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પણ હાજરી આપી હતી.
મોદીએ પોતાના ભાષણમાં શું કહ્યું હતું તે સાંભળો વીડિયોમાં...

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ શનિવારે સોમનાથ મહાદેવના દર્શન અને પુજા અર્ચના કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સુવર્ણકામની શિવાર્પણ વિધી કરી હતી.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
સોમનાથ મંદિરનો સુવર્ણયુગ ફરી આવ્યો છે. 57 કિલો સોનું મંદિરના ગર્ભગૃહ અને શિખર પર ત્રિશુલ કળશરૂપે ચઢાવવામાં આવ્યું છે. દાતા દિલીપભાઇ લખી પરિવાર દ્વારા સુવર્ણદાન કરાયું હતું.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
મુખ્યમંત્રીએ શિવપૂજા સાથે સુવર્ણ કળશની શિવાપર્ણ વિધિ કરી ધન્યતા અનુભવી હતી. બાદમાં મુખ્યમંત્રીએ સોમનાથ મંદિરની સામે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો અને ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત પાસે એવી ક્ષમતા અને સામર્થ્ય છે કે લોકભાગીદારી થકી પોતાનો વિકાસ કરી શકે. આ કાર્યક્રમમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પણ હાજરી આપી હતી.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ શનિવારે સોમનાથ મહાદેવના દર્શન અને પુજા અર્ચના કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સુવર્ણકામની શિવાર્પણ વિધી કરી હતી.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
સોમનાથ મંદિરનો સુવર્ણયુગ ફરી આવ્યો છે. 57 કિલો સોનું મંદિરના ગર્ભગૃહ અને શિખર પર ત્રિશુલ કળશરૂપે ચઢાવવામાં આવ્યું છે. દાતા દિલીપભાઇ લખી પરિવાર દ્વારા સુવર્ણદાન કરાયું હતું.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
મુખ્યમંત્રીએ શિવપૂજા સાથે સુવર્ણ કળશની શિવાપર્ણ વિધિ કરી ધન્યતા અનુભવી હતી. બાદમાં મુખ્યમંત્રીએ સોમનાથ મંદિરની સામે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો અને ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત પાસે એવી ક્ષમતા અને સામર્થ્ય છે કે લોકભાગીદારી થકી પોતાનો વિકાસ કરી શકે. આ કાર્યક્રમમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પણ હાજરી આપી હતી.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ શનિવારે સોમનાથ મહાદેવના દર્શન અને પુજા અર્ચના કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સુવર્ણકામની શિવાર્પણ વિધી કરી હતી.
મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
