ગુજરતાના લોકોને એમપી નહીં, સીધો પીએમ ચૂંટવા મળી રહ્યો છે: મોદી
ખેરાલુ, 28 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતમાં પોતાની રેલીઓ કરી રહી છે. મોદીએ આજે મહેસાણાના ખેરાલુમાં પોતાની રેલીને સંબોધી હતી.
ભાઇઓ બહેનો તમે મને કહો મારે મારા ઘરે આવીને એવું કહેવું પડે મને જમાડો. આખા ગુજરાતે એ જવાબદારી લેવી પડે કે નહીં? આજે ભલે દેશમાં મોદી ટીવી પર દેખાતા હોય, છાપામાં ફોટા છપાતા હોય, મા-દીકરો હેરાન હોય. કોંગ્રેસ વાળાને ઊંઘ નથી આવતી. દુનિયાની નજરોમાં મોદી ગમે તેટલો મોટો થઇ ગયો હોય પરંતુ તમારા માટે તો હું આ ધરતીનો છોરું છું. તમે જ મને આંગળી પકડીને ચલાવ્યો છે. તેથી મારા માટે સૌ ગુજરાતી, જેમણે મને જીવનમાં આટલું બધું આપ્યું છે, તેમનું ઋણ ચૂકવવાનો અવસાર આવ્યો છે.
આજે ગુજરતાના લોકોને એમપી નહીં, સીધો પીએમ ચૂંટવા મળી રહ્યો છે. ગુજરાતીઓની વ્યવહારું બુદ્ધી આ ચૂંટણીમાં રંગ લાવશે, તેને બરાબર ખબર પડે કે કોંગ્રેસના એમપી હોય તેનાથી લાભ થાય કે આપણો ગુજરાતી છોકરી પીએમ હોય તો ફાયદો થાય? આ સમજાવું પડે ના સમજાવું પડે.
મારે તમારી પાસેથી કંઇ માગવાનું ના હોય, તમે મને આશિર્વાદ આપો કે જે કામ માટે તમે મને મોકલી રહ્યા છો તે હું સારી રીતે કરી શકું. હું તમને વિશ્વાસ આપું છું કે હું ગુજરાતને ક્યારે નીચું નહીં આવવા દઉ. તમને ગર્વ થશે એવું કામ કરીને બતાવીશ.
ભાઇઓ બહેનો આ મા-બેટાની જે જુઠ્ઠાણું ચલાવવાની સ્પર્ધા છે હવે એનું મૂળ કારણ એ નથી કે તેમને સાચુ બોલતા આવડતું નથી, પરંતુ તેઓ મુસીબતમાં છે તેમને 60 વર્ષનો તાવ છે. તેમણે દિલ્હીથી 100 માણસોને વડનગર મોકલ્યા એ તપાસ કરવા કે મોદી ખરેખર ચા વેચતા હતા? કોંગ્રેસીઓએ આના કારણે સંતુલન ગુમાવી દીધું છે.
રાહુલ બાબાએ હમણા ગુજરાતમાં આવીને એવું કહ્યું કે 27 હજાર કરોડ નોકરીઓ ખાલી પડી છે, હવે ગુજરાતની કૂલ વસતી 6 કરોડ છે, અને દેશની 120 કરોડની વસ્તી છે. બોલો આવા લોકોને દેશ અપાય. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે ગુજરાતમાં લોકાયુક્ત નથી, જો હોત તો મોદી જેલમાં જાત. રાહુલ બાબા ગુજરાતમાં લોકાયુક્ત છે અને તેણે પોતાનો પહેલો અહેવાલ આપી દીધો. આ બધું તમે મોઢામાં આંગળી નાખીને બોલાવડાવો છો. લોકાયુક્તે પોતાના પહેલા અહેવાલામાં વિધાનસભામાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા અમરસિંહ ચોધરી ગુજરાતના જંગલો વેચવાનો આરોપ હતો. આ તો તેમનું નિધન થયું એટલે આપણાથી કંઇ કહેવાય નહીં.
સોનિયાજી હમણા પંજાબમાં બોલ્યા કે ગુજરાતમાં પાણી નથી. અરે તમે ગુજરાતમાં આવીને પાણી ભરવા ગયા હતા મેડમ? સોનિયાજી જવાબ આપો કે તમારી કોંગ્રેસની સરકાર અને તમારા સલાહકારે ગુજરાતનું ધનોતપનોત કાઢી નાખ્યું છે. આતો ગુજરાતની ભાજપ સરકારે પાઇપલાઇન નાખીને લોકોને પાણી પહોંચતું કર્યું છે.
મારે હવે તમારી પાસે કંઇ માંગવાનું હોય જ નહીં. તમે મને એમ કહો આજ સુધી એવો કોઇ વડાપ્રદાન છે તેમને ખેરાલુ ગામનું નામ ખબર હોય હું તો છુંને? આ ચૂંટણી કોઇ પાર્ટીની નથી આ ચૂંટણી દેશની જનતાની છે. આવી તક સો વર્ષોમાં એક વાર આવે છે. સરદાર સાહેબ માટે આવી હતી પરંતુ આપણે કાચા પડ્યા હતા. પરંતુ હવે તમારે કાચા પડવાનું નથી. તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે વડાપ્રધાન તરીકે ગુજરાતના છોકરાને મોકલવાનો છે.
આપણા વડાપ્રધાનને દેશમાં મોદીની લહેર નથી દેખાતી, અરે મનમોહન સિંહ તમને ભ્રષ્ટાચાર, મોંઘવારી નથી દેખાતી તો આ લહેર કેવી રીતે દેખાવાની. આખા ગુજરાતમાં એક ઉત્સવ હોવો જોઇએ. ગુજરાતમાં કોંગ્રેસનું એકપણ ખાતું ના ખોલાવું જોઇએ. આજે દેશ ખાઇમાં પડ્યો છે, જેને બહાર કાઢવા માટે મને દિલ્હીમાં 300 કમળ જોઇએ અને ગુજરાતમાં બધી જ 26 બેઠકો પર કમળ ખિલવા જોઇએ, તો જ દિલ્હીમાં ભાજપની મજબૂત સરકાર બની શકશે.

ગુજરાતીઓની વ્યવહારું બુદ્ધી આ ચૂંટણીમાં રંગ લાવશે
આજે ગુજરતાના લોકોને એમપી નહીં, સીધો પીએમ ચૂંટવા મળી રહ્યો છે. ગુજરાતીઓની વ્યવહારું બુદ્ધી આ ચૂંટણીમાં રંગ લાવશે, તેને બરાબર ખબર પડે કે કોંગ્રેસના એમપી હોય તેનાથી લાભ થાય કે આપણો ગુજરાતી છોકરી પીએમ હોય તો ફાયદો થાય? આ સમજાવું પડે ના સમજાવું પડે.

ગુજરાતને ક્યારે નીચું નહીં આવવા દઉ
મારે તમારી પાસેથી કંઇ માગવાનું ના હોય, તમે મને આશિર્વાદ આપો કે જે કામ માટે તમે મને મોકલી રહ્યા છો તે હું સારી રીતે કરી શકું. હું તમને વિશ્વાસ આપું છું કે હું ગુજરાતને ક્યારે નીચું નહીં આવવા દઉ. તમને ગર્વ થશે એવું કામ કરીને બતાવીશ.

કોંગ્રેસીઓએ સંતુલન ગુમાવી દીધું છે
ભાઇઓ બહેનો આ મા-બેટાની જે જુઠ્ઠાણું ચલાવવાની સ્પર્ધા છે હવે એનું મૂળ કારણ એ નથી કે તેમને સાચુ બોલતા આવડતું નથી, પરંતુ તેઓ મુસીબતમાં છે તેમને 60 વર્ષનો તાવ છે. તેમણે દિલ્હીથી 100 માણસોને વડનગર મોકલ્યા એ તપાસ કરવા કે મોદી ખરેખર ચા વેચતા હતા? કોંગ્રેસીઓએ આના કારણે સંતુલન ગુમાવી દીધું છે.

મા-દીકરાના જુઠ્ઠાણા
રાહુલ બાબાએ હમણા ગુજરાતમાં આવીને એવું કહ્યું કે 27 હજાર કરોડ નોકરીઓ ખાલી પડી છે, હવે ગુજરાતની કૂલ વસતી 6 કરોડ છે, અને દેશની 120 કરોડની વસ્તી છે. બોલો આવા લોકોને દેશ અપાય. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે ગુજરાતમાં લોકાયુક્ત નથી, જો હોત તો મોદી જેલમાં જાત. રાહુલ બાબા ગુજરાતમાં લોકાયુક્ત છે અને તેણે પોતાનો પહેલો અહેવાલ આપી દીધો. આ બધું તમે મોઢામાં આંગળી નાખીને બોલાવડાવો છો. લોકાયુક્તે પોતાના પહેલા અહેવાલામાં વિધાનસભામાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા અમરસિંહ ચોધરી ગુજરાતના જંગલો વેચવાનો આરોપ હતો. આ તો તેમનું નિધન થયું એટલે આપણાથી કંઇ કહેવાય નહીં.

મા-દીકરાના જુઠ્ઠાણા
સોનિયાજી હમણા પંજાબમાં બોલ્યા કે ગુજરાતમાં પાણી નથી. અરે તમે ગુજરાતમાં આવીને પાણી ભરવા ગયા હતા મેડમ? સોનિયાજી જવાબ આપો કે તમારી કોંગ્રેસની સરકાર અને તમારા સલાહકારે ગુજરાતનું ધનોતપનોત કાઢી નાખ્યું છે. આતો ગુજરાતની ભાજપ સરકારે પાઇપલાઇન નાખીને લોકોને પાણી પહોંચતું કર્યું છે.

આ પહેલા આ તક સરદાર સાહેબને મળી હતી
મારે હવે તમારી પાસે કંઇ માંગવાનું હોય જ નહીં. તમે મને એમ કહો આજ સુધી એવો કોઇ વડાપ્રદાન છે તેમને ખેરાલુ ગામનું નામ ખબર હોય હું તો છુંને? આ ચૂંટણી કોઇ પાર્ટીની નથી આ ચૂંટણી દેશની જનતાની છે. આવી તક સો વર્ષોમાં એક વાર આવે છે. સરદાર સાહેબ માટે આવી હતી પરંતુ આપણે કાચા પડ્યા હતા. પરંતુ હવે તમારે કાચા પડવાનું નથી. તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે વડાપ્રધાન તરીકે ગુજરાતના છોકરાને મોકલવાનો છે.

પીએમને મોંઘવારી નથી દેખાતી મોદી લહેર કેવી રીતે દેખાશે?
આપણા વડાપ્રધાનને દેશમાં મોદીની લહેર નથી દેખાતી, અરે મનમોહન સિંહ તમને ભ્રષ્ટાચાર, મોંઘવારી નથી દેખાતી તો આ લહેર કેવી રીતે દેખાવાની. આખા ગુજરાતમાં એક ઉત્સવ હોવો જોઇએ. ગુજરાતમાં કોંગ્રેસનું એકપણ ખાતું ના ખોલાવું જોઇએ. આજે દેશ ખાઇમાં પડ્યો છે, જેને બહાર કાઢવા માટે મને દિલ્હીમાં 300 કમળ જોઇએ અને ગુજરાતમાં બધી જ 26 બેઠકો પર કમળ ખિલવા જોઇએ, તો જ દિલ્હીમાં ભાજપની મજબૂત સરકાર બની શકશે.

આજે દેશ ખાઇમાં પડ્યો છે
આજે દેશ ખાઇમાં પડ્યો છે, જેને બહાર કાઢવા માટે મને દિલ્હીમાં 300 કમળ જોઇએ અને ગુજરાતમાં બધી જ 26 બેઠકો પર કમળ ખિલવા જોઇએ, તો જ દિલ્હીમાં ભાજપની મજબૂત સરકાર બની શકશે.

ગુજરાતીઓની વ્યવહારું બુદ્ધી આ ચૂંટણીમાં રંગ લાવશે
આજે ગુજરતાના લોકોને એમપી નહીં, સીધો પીએમ ચૂંટવા મળી રહ્યો છે. ગુજરાતીઓની વ્યવહારું બુદ્ધી આ ચૂંટણીમાં રંગ લાવશે, તેને બરાબર ખબર પડે કે કોંગ્રેસના એમપી હોય તેનાથી લાભ થાય કે આપણો ગુજરાતી છોકરી પીએમ હોય તો ફાયદો થાય? આ સમજાવું પડે ના સમજાવું પડે.

મા-દીકરાના જુઠ્ઠાણા
લોકાયુક્તે પોતાના પહેલા અહેવાલામાં વિધાનસભામાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા અમરસિંહ ચોધરી ગુજરાતના જંગલો વેચવાનો આરોપ હતો. આ તો તેમનું નિધન થયું એટલે આપણાથી કંઇ કહેવાય નહીં.

આ પહેલા આ તક સરદાર સાહેબને મળી હતી
સરદાર સાહેબ માટે આવી હતી પરંતુ આપણે કાચા પડ્યા હતા. પરંતુ હવે તમારે કાચા પડવાનું નથી. તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે વડાપ્રધાન તરીકે ગુજરાતના છોકરાને મોકલવાનો છે.

મા-દીકરાના જુઠ્ઠાણા
સોનિયાજી હમણા પંજાબમાં બોલ્યા કે ગુજરાતમાં પાણી નથી. અરે તમે ગુજરાતમાં આવીને પાણી ભરવા ગયા હતા મેડમ? સોનિયાજી જવાબ આપો કે તમારી કોંગ્રેસની સરકાર અને તમારા સલાહકારે ગુજરાતનું ધનોતપનોત કાઢી નાખ્યું છે. આતો ગુજરાતની ભાજપ સરકારે પાઇપલાઇન નાખીને લોકોને પાણી પહોંચતું કર્યું છે.
ગુજરતાના લોકોને એમપી નહીં, સીધો પીએમ ચૂંટવા મળી રહ્યો છે
ગુજરતાના લોકોને એમપી નહીં, સીધો પીએમ ચૂંટવા મળી રહ્યો છે
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
