પાટણના રાધનપુરમાં અરવિંદ કેજરીવાલની અટકાયત
પાટણ, 5 માર્ચઃ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે અને મોદી દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને તે ખરેખર સાચી છે કે નહીં તે ચકાસવાના છે, અમદાવાદ ખાતે પહોંચ્યા બાદ તેમનો કાફલો ઉત્તર ગુજરાત ભણી ગયો હતો, જ્યાં રાધનપુર પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.
માહિતી અનુસાર આજે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવતા આજથી આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે અને તેના કારણે તેમની અટકાયત કરવામાં આવી છે, એવું પણ જાણવા મળ્યું છે કે, તેમના દ્વારા પરવાનગી વગર રોડ શો યોજવામાં આવ્યો હતો, જેથી પોલીસ દ્વારા તેમની અને તેમના કાફલાની અટકાયત કરવામાં આવી હતી. કેજરીવાલ અને એસપી સાથે વાતચીત થઈ રહી છે અને કેજરીવાલે લેખિતમાં કારણો જણાવવામા આવે તેવી માગ કરી છે. કેજરીવાલને પૂછપરછ કરવામાં આવ્યા બાદ છોડી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત કેજરીવાલના વિરોધમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા.

કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે અને મોદી દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને તે ખરેખર સાચી છે કે નહીં તે ચકાસવાના છે, અમદાવાદ ખાતે પહોંચ્યા બાદ તેમનો કાફલો ઉત્તર ગુજરાત ભણી ગયો હતો

કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે અને મોદી દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને તે ખરેખર સાચી છે કે નહીં તે ચકાસવાના છે, અમદાવાદ ખાતે પહોંચ્યા બાદ તેમનો કાફલો ઉત્તર ગુજરાત ભણી ગયો હતો.

કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે અને મોદી દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને તે ખરેખર સાચી છે કે નહીં તે ચકાસવાના છે, અમદાવાદ ખાતે પહોંચ્યા બાદ તેમનો કાફલો ઉત્તર ગુજરાત ભણી ગયો હતો.

કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે અને મોદી દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને તે ખરેખર સાચી છે કે નહીં તે ચકાસવાના છે, અમદાવાદ ખાતે પહોંચ્યા બાદ તેમનો કાફલો ઉત્તર ગુજરાત ભણી ગયો હતો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
