જુનાગઢ: લીલી પરિક્રમા 31 ઓક્ટોબરથી શરૂ, તૈયારી પુર્ણ
ગિરનાર લીલી પરિક્રમા 30 ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહી છે. મંડળો અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ.આ અંગે વધુ વાંચો અહીં..
જુનાગઢમાં આવેલા ગિરનારની લીલી પરિક્રમા તા 31 ઓક્ટોબરના રોજ શરૂ થવાની છે, ત્યારે તંત્ર દ્વારા આ માટે પુરી તૈયારી કરવામાં આવી રહી છે. આ પરિક્રમા માટે રાજ્યભરમાંથી અનેક લોકો આવે છે. આ પરિક્રમા પુરા 36 કિલોમીટર લાંબી હોય છે, જેમાં ગીરના જંગલોમાંથી થઈને ફરી તળેટીએ લોકો પાછા આવે છે. આ સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને લોકોને પરિક્રમમાં સરળતા રહે તે માટે ઉતારા મંડળો આયોજનને આખરી ઓપ આપી રહ્યા છે.

આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. ગીરના જંગલમાં થતી આ પરિક્રમામાં કોઈ પણ યાત્રીને હિંસક પ્રાણી નુકસાન ન પહોંચાડે તે માટે ફોરેસ્ટની 8 ટીમો તમામ ગતિવિધિ પર નજર રાખશે. આ ઉપરાંત ગત વર્ષે જંગલ મોટા પ્રમાણમાં થયેલા પ્લાસ્ટિક કચરાની અનેક ફરિયાદો કલેક્ટરને મળી હતી આથી આ વખતે પ્લાસ્ટિકની ફરિયાદને નિવારવા માટે પરિક્રમામાં સાથે પ્લાસ્ટિકની થેલીઓ રાખવાની પણ મનાઇ કરવામાં આવી છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
