ઇશરત કેસ: CBI આજે IB અધિકારી સાથે પૂછપરછ કરશે

આઇબીના વિશેષ નિર્દેશક રાજેન્દ્ર કુમાર સાથે પહેલાં પણ સીબીઆઇ પૂછપરછ કરી ચૂકી છે. 15 જૂન 2004ના રોજ અમદાવાદની બહાર એક બનાવટી એંકાઉન્ટરમાં અન્ય ચાર લોકો સાથે 19 વર્ષીય ઇશરત જહાંની હત્યામાં રાજેન્દ્ર કુમારની કથિત ભૂમિકા સંબંધમાં સીબીઆઇ અમદાવાદ ઓફિસમં ફરી એકવાર પૂછપરછ કરશે. સીબીઆઇએ દાવો કર્યો છે કે કાવતરામાં મણિપુર-ત્રિપુરા કેડરના 1979 બેચના આઇપીએસ અધિકારી રાજેન્દ્ર કુમારની કથિત સંલિપ્તતા અંગે તેમની પાસે પૂરાવા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આઇબીના વિશેષ નિર્દેશક પોતાના બચાવમાં દાવો કર્યો છે કે તેમને જે ગુપ્ત ઇનપુટ આપ્યા હતા અને જેની પરાકાષ્ઠા એંકાઉન્ટરમાં થઇ હતી તે યોગ્ય હતી અને ઇનપુટ આપવાન અર્થ એ નથી કે તેમને પોલીસને મુઠભેડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
