હોળીકા દહન બાદ આગના અંગારા પર ચાલ્યા લોકો
ગુજરાતના સુરત જિલ્લા પાસેના એક ગામમાં હોળી પ્રગટાવ્યા બાદ લોકો અંગારા પર ચાલ્યાં.
અનિષ્ટ તત્વો પર વિજયનું પ્રવ હોળી. ભારતમાં અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં હોળી-ધૂળેટીનો તહેવાર લોકો ખૂબ ઉત્સાહપૂર્વ ઉજવે છે. હોલિકા દહન કે હોળી પ્રગટાવી તેની પૂજા કરવાના રિવાજને ખૂબ મહત્વ અપાયું છે. હોળી પ્રગટાવવાના રિવાજ સાથે અનેક લોકકથાઓ અને માન્યતાઓ સંકળાયેલી છે. સુરત જિલ્લા નજીક એક ગામમાં હોળી પ્રગટાવ્યા બાદ લોકો આવી જ કોઇ માન્યતા હેઠળ આગના અંગારા પર ચાલતા જોવા મળ્યા હતા.
Gujarat: People in a village of Surat walk on fire embers after Holika dahan #Holi (12.3.17) pic.twitter.com/TPwl5xMasZ
— ANI (@ANI_news) March 13, 2017
ઓલપાડના સરસ ગામમાં લોકોએ હોળીકા દહન બાદ અંગારા પર ચાલવાનું સાહસ કર્યું હતું. અંગારાને આસ્થાનું પ્રતિક માનવામાં છે અને આથી લોકો ઇશ્વર પરની શ્રદ્ધાને આધારે જ આ સાહસ કરે છે. આ ગામમાં અંગારા પર ચાલવાનો આ રિવાજ વર્ષો જૂનો છે. શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા, વર્ષોથી આ ગામનું દરેક માણસ હોળી પ્રગટાવ્યા બાદ અંગારા પર ચાલે છે. આજુ-બાજુના ગામના લોકો આ નજારો જોવા માટે ત્યાં એકઠા થઇ જાય છે, તો ક્યારેક તેઓ પણ આ સાહસમાં ઝંપલાવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
