ગુજરાતઃ અમૂલ ડેરી બોર્ડ ઑફ ડાયરેક્ટરની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત
કોંગ્રેસને અમૂલ ડેરીનુ પ્રતિનિધિત્વ કરનાર બોર્ડ ઑફ ડાયરેક્ટરની ચૂંટણીમાં 11માંથી 8 સીટો જીતી લીધી છે.
કોંગ્રેસને ગુજરાતમાં મોટી સફળતા મળી છે. અહીં પાર્ટીએ કાયરા ડિસ્ટ્રીક્ટ કોઑપરેટીવ મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડ (અમૂલ ડેરીના નામથી જાણીતી)નુ પ્રતિનિધિત્વ કરનાર બોર્ડ ઑફ ડાયરેક્ટરની ચૂંટણીમાં 11માંથી 8 સીટો જીતી લીધી છે. અહીં પાંચ વર્ષ બાદ નિર્દેશક મંડળની ચૂંટણી માટે ગયા શનિવારે ચૂંટણી યોજાઈ હતી. અમૂલ ડેરી સોસાયટી વિભાગ પરિસરમાં સોમવારે થયેલી મતગણતરીમાં માતરથી ભાજપ ધારાસભ્ય કેસરસિંહ સોલંકી સંજય પટેલ હારી ગયા. પટેલે વર્ષ 2017માં સોલંકી સામે વિધાનસભા ચૂંટણી લડી હતી.

કોંગ્રેસના કાંતિ સોઢાને કુલ 107 મતોમાંથી 41 મત
આ ઉપરાંત આણંદથી કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે 41 મતોથી જીત મેળવી જ્યારે બોરસદથી કોંગ્રેસ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર બોરસદ-અંચલ સીટથી જીતીગયા. પરમાર અમૂલના ઉપાધ્યક્ષ પણ છે. કોંગ્રેસ પાર્ટીના અન્ય વિજેતાઓમાં ખંભાતથી સીતા પરમાર, પેટલાદથી વિપુલ પટેલ, કઠલાલથી ઘીલા ઝાલા, બાલાસિનોરથી રાજેશ પાઠક અને મહેમદાબાદથી ગૌતમ ચૌહાણ શામેલ છે. આણંદ બ્લૉકમાં કોંગ્રેસના કાંતિ સોઢાને કુલ 107 મતોમાંથી 41 મત મળ્યા. ત્રણ મત રદ કરાયા જ્યારે બીજા નંબર પર રહેલા ભાજપ ધારાસભ્ય ગોવિંદ પરમારને 37 મતો મળ્યા. આ રીતે ભરત સોલંકીને 24, નટવરસિંહ ચૌહાણ અને શિવ પરમારને એક-એક મત મળ્યો.

રાજેન્દ્રસિંહ પરમારની જીત કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ રહી
ખંભાતથી સીતા પરમારને 98માંથી 73 મતો મળ્યા. એક મત રદ કરી દેવામાં આવ્યો. અન્ય ઉમેદવારોમાં હિરણઅક્શી પટેલને 14 મતો મળ્યા અને દક્ષ પટેલને 10 મતો મળ્યા. બોરસદમાં રાજેન્દ્રસિંહ પરમારની જીત કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ રહી કારણકે અનુભવી નેતાએ બોરસદ બ્લૉકમાં બધા 93 મતો મેળવ્યા. પેટલાદમાં 91 મત પડ્યા જેમાં ત્રણ રદ કરી દીધા. અહીં કોંગ્રેસના વિપુલ પટેલને 45 મત મળ્યા.

ભાજપ ધારાસભ્ય કેસરસિંહ સોલંકી હાર્યા
માતરથી ભાજપ ધારાસભ્ય કેસરસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડ્યો જ્યાં મુખ્ય પ્રતિસ્પર્ધી સંજય પટેલ 88 મતોમાંથી 47 જીત્યા. સોલંકીને માત્ર 26 મતો મળ્યા. અન્ય ઉમેદવાર ધીરુ ચાવડાને 14 મતો મળ્યા અને એક મત રદ કરી દેવાયો. બાલાસિનોર બ્લૉકમાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ગૌતમ ચૌહાણને 97માંથી 50 મતો મળ્યા જ્યારે અન્ય ઉમેદવાર ભગવાનસિંહ ચૌહાણને 26 અને રમેશ ઝાલાને 21 મત મળ્યા. કપડવંજમાં શારદાબેન પટેલને 100માંથી 52 મત મળ્યા. નડિયાદમાં વિપુલ પટેલને 100માંથી 58 મત મળ્યા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
