ગુજરાતમાં બર્ડ ફ્લૂનો ખતરો, જાણો સરકારે શું પગલા લીધા
ગુજરાતમાં બર્ડ ફ્લૂના પગલે સરકારે લીધા આ પગલાં. વધુ વાંચો અહીં.
ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી અને પશુપાલન અને કૃષિ મંત્રી બાબુભાઇ બોખિરીયાએ મીડિયા સાથે બર્ડ ફ્લૂ અંગે સરકારે શું પગલાં લીધા છે તેની જાણકારી આપી હતી. જેમાં બાબુભાઇએ જણાવ્યું હતું કે આશા ફાઉન્ડેશન હાથીજણ ખાતે 19 મરધાના મૃત્યુ થયા છે. જેમાં બર્ડ ફૂલ્યુના લક્ષણ દેખાયા હતા. જે બાદ રાજ્ય સરકારે તકેદારીના પૂરતા પગલા લેવાનું શરૂ કર્યું છે.

આશા ફાઉન્ડેશનમાં 30 થી 31 ડિસેમ્બર વચ્ચે 26 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા હતા અને પ્રાથમિક રિપોર્ટમાં પણ બર્ડફલ્યુના વાયરસ દેખાયા હતા. જો કે વધુમાં આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી જણાવ્યું હતું કે આ રોગને આગળ વધતો રોકવામાં આવ્યો છે માટે લોકોએ આ અંગે ગભરાવવાની જરૂર નથી. વધુમાં અમદાવાદમાં સંભવિત બર્ડ ફ્લુ બાદ અન્ય પોલ્ટ્રીફાર્મોમાં પણ એએમસીની ટીમોએ ચકાસણી શરૂ કરી છે. અને આ અંગે કેન્દ્રીય ટીમ બોલવવામાં આવી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
