ગુજરાત સરકારે કોડનાની અને બજરંગીની ફાંસીની અપીલ ટાળી

પટેલે જણાવ્યું કે આ કેસમાં એડવોકેટ જનરલની સલાહ લઇને અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ કેસની તપાસ કરી રહેલી એસઆઇટીના કહેવા અંગે ગુજરાત સરકારે પહેલા દોષિતોની સજાને ફાંસીની સજામાં ફેરવવાની અપીલ કરવાની વાત કરી હતી.
આ કેસમાં માયા કોડનાનીને 28 વર્ષ અને બાબુ બજરંગીને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી છે. આ ઉપરાંત આ કેસમાં આઠ દોષિતોને પણ સજા સંભળાવવામાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જો ગુજરાત સરકાર સજા વિરુદ્ધ અપીલ કરવાનો ઇનકાર કરે છે તો એસઆઇટી આ કેસને લઇને સુપ્રીમ કોર્ટમાં જશે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
