ગુજરાતના પૂર્વ રાજ્યપાલ પંડિત નવલકિશોર શર્માનું નિધન

નિધનના સમાચાર મળતાં જ મુખ્યમંત્રી અશોક ગેલોત અને શહેર વિકાસ મંત્રી શાંતિ ધારિવાલ ફોર્ટિસ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. સ્મશાનયાત્રા મંગળવારે બપોરે સાડા ત્રણ વાગે જનતા કોલોની સ્થિત તેમના નિવાસસ્થાનેથી આદર્શ નગર સ્માશાન તરફ રવાના થશે.
સ્વ. પંડિત નવલકિશોર શર્મા સક્રિય રૂપથી પોતાના વિદ્યાર્થી જીવન દરમિયાન ભારતના આઝાદીના આંદોલનમાં ભાગ લીધો હતો. ખાદી ગ્રામ ઉદ્યોગ, અને સહકારિતા આંદોલન, આદિવાસીઓના કલ્યાણ અને વિકાસમાં ખાસ રસ ધરાવતા હતા. પંડિત નવલકિશોર શર્મા ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રીય મંત્રી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટીના મહાસચિવ, પ્રદેશ અધ્યક્ષ, કેન્દ્રીય ખાદી ઉદ્યોગ આયોગ અધ્યક્ષ રહી ચૂક્યાં છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
