પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની હાલત લથડી

માધવસિંહ સોલંકીની હાલત ગંભીર હોવાના કારણે તેમણે તાત્કાલિક અમદાવાદની સિવિલ ખાતે આવેલી હાર્ટ હોસ્પિટલ યુ.એન. મેહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્રે ડોક્ટરોએ તેમના વિવિધ રિપોર્ટ કરાવ્યા છે અને તેમની સારવાર કરી રહ્યા છે.
આ દરમિયાન કોંગ્રેસના હાલના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા હોસ્પિટલ પહોંચીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. જોકે હાલમાં તેમની તબિયત કેવી છે તે અંગે ડોક્ટરોએ માહિતી આપી નથી.
પૂર્વ પ્રદેશ પ્રમુખ અને મુખ્યપ્રધાન રહી ચૂકેલા માધવસિંહ સોલંકી ચાર વખત ગુજરાતના મુંખ્યમંત્રી રહી ચૂકેલા છે. તેઓ પહેલીવાર ૨૪ ડીસેમ્બર, ૧૯૭૬ના રોજ મુખ્યપ્રધાન માટે સપથ લીધા હતા. ત્યારબાદ તેમણે ૭ જૂન, ૧૯૮૦થી લઇને ૧૦ માર્ચ, ૧૯૮૫ સુધી મુખ્યમંત્રી રહ્યા. ત્યારબાદ ૧૧ માર્ચ, ૧૯૮૫થી લઇને ૬ જુલાઈ, ૧૯૮૫ના વર્ષ માટે અને ૧૦ ડીસેમ્બર, ૧૯૮૯થી ૪ માર્ચ, ૧૯૯૦ના વર્ષ માટે મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માધવસિંહ સોલંકીએ 1985ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીની સૌધી વધારે અને રેકોર્ડ બ્રેક 149 બેઠકો પ્રાપ્ત કરીને મુખ્યમંત્રી બન્યા હતા. તેમના આ રેકોર્ડને હજી સુધી કોઇ તોડી શક્યું નથી.
આવતીકાલે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે જેના દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાનની પસંદગી થશે, એવામાં ગુજરાતના ભુતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની હાલત લથડી છે.
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
