ઉશ્કેરણીજનક ભાષણ બદલ શંકરસિંહ વાઘેલાને નોટિસ

વાઘેલા સામે કરવામાં આવેલી ફરિયાદ બાદ પંચે નોટિસ પાઠવવાનું નક્કી કર્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ અંગે અહેવાલ આપવામાં આવ્યો છે. નોટિસ પાઠવતા પહેલા તેમણે શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામા આવેલા ભાષણ અંગનું વીડિયો રેકોર્ડિંગ પણ મેળવ્યું હતું.
31મી ઓક્ટોબરે સુરતના બીઆરસી ગેટ ગ્રાઉન્ડ ખાતે જનમેદનીને સંબોધતીવેળા તેમણે મુસ્લિમ વોટબેન્ક હાંસલ કરવા માટે ગોધરાકાંડ પછીના રમખાણોનો ઉલ્લેખ પોતાના ભાષણમાં કર્યો હતો. ભાષણમાં તેમણે ગોધરાકાંડ પછીના રમખાણો સાથે મોદીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારને દોષિત ઠેરવી હતી. કોંગ્રેસમાં જોડાયા તે પહેલા શંકરસિંહ વાઘેલા ભાજપમાં હતા. ગુજરાતમાં ડિસેમ્બરમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઇ રહી છે અને તેનું પરિણામ 20 ડિસેમ્બરે જાહેર થશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
