દ્વારકામાં વૃદ્ધો તથા દિવ્યાંગો માટે થયો નિઃશુલ્ક ઇ રિક્ષાનો પ્રારંભ
દ્વારકામાં વુદ્ધો અને દિવ્યાંગો માટે ફ્રી ઇ રીક્ષાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની આ કામગીરી વિષે વધુ જાણો અહીં
દ્વારકામાં દિવ્યાંગ તથા વડીલ પ્રવાસીઓ માટે ઇ-રિક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇ રિક્ષાને કારણે યાત્રાધામનું વાતાવરણ પણ સ્વચ્છ રહે તે હેતુ સાથે ઇ રિક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇ રિક્ષાનો પ્રારંભ ગુજરાતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરાવવામાં આવ્યો છે. અને આ નિર્ણયને પગલે પાલિકાઓ 10 ઇ રિક્ષાઓ ફાળવી છે જે કાર્યરત થઈ ચૂકી છે. મંદિર પરિસરથી મંદર ધણું દૂર છે ત્યારે ખાસ કરીને વૃદ્ધો, અશક્તો માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

જગત મંદિર સુધી પહોંચવા વૃદ્ધો અને દિવ્યાંગોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઇ રિક્ષાનો પ્રારંભ નગર પાલિકા દ્વારા કરી દેવામાં આવ્યો છે. આ સુવિધા સચવાઈ રહે તેની જવાબદારી હાલ દ્વારકા નગરપાલિકાના શીરે રાખવામાં આવી છે. આ રિક્ષાઓ દ્વારકા જતા જગત મંદિરના માર્ગ પરથી દિવ્યાંગ, અશક્ત તેમજ વૃદ્ધોને છેક જગત મંદિર સુધી પહોંચાડવામાં આવશે. આ સુવિધાથી પ્રવાસન ક્ષેત્રે પણ વધુ પ્રવાસીઓ લાભ લઈ શકે છે. અને પ્રવાસનને પણ વેગ મળશે આ સેવા હાલમાં વિનામૂલ્ય જ ચાલી રહી છે. અન તેને વધુ અસરકારક કેવી રીતે બનાવવી તે અંગે પાલિકાની આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
