કોરોનાના સંક્રમણને રોકવા ગુજરાતના 3 મહાનગરોમાં કર્ફ્યૂ 24 એપ્રિલ સુધી વધાર્યું
કોરોનાના સંક્રમણને રોકવા ગુજરાતના 3 મહાનગરોમાં કર્ફ્યૂ 24 એપ્રિલ સુધી વધાર્યું
અમદાવાદઃ ગુજરાતના 3 મહાનગરોમાં કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે લગાવવામાં +આવેલ કર્ફ્યૂને 24 એપ્રિલ સુધી લંબાવી વધારી દેવામાં આવ્યું છે. આ મહાનગરોમાં અમદાવાદ, રાજકોટ અને સુરત સામેલ છે. આ શહેરોમાં જ સૌથી વધુ કોરોનાના દર્દી છે. આ શહેરોમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. માટે પોલીસ પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, અહીં કોઈપણ પ્રકારની ઢીલ આપવામાં નહિ આવે.

ગુજરાતના ડીજીપી શિવાનંદ જાએ મંગળવારે કહ્યું કે, અમારો અનુરોધ છે કે તમે લોકો તમારા ઘરમાં જ રહો, છૂટ મળવા પર માસ્ક પહેરીને જ બહાર નીકળો. સાથે જ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ ધ્યાન રાખો. જે લોકો લૉકડાઉન, સોશિયલ ડિસ્ટેન્સિંગ અથવા કર્ફ્યૂનું ઉલ્લંઘન કરશે, તેમને પકડી તેમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના વિવિધ શહેરોમાં કર્ફ્યૂમાં બહાર નિકળતા લોકો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ડીજીપીએ જણાવ્યું કે અમદાવાદમાં 142 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત સુરતમાં અપરાધમાં 104 અને રાજકોટમાં અપરાધમાં અત્યાર સુધીમાં 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ મહાનગરોમાં સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કર્ફ્યૂની અવધી વધારવાને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચાધિકારીઓની બેઠક થઈ હતી. પછી 24 એપ્રિલ સુધી કર્ફ્યૂ વધારવાને લઈ ફેસલો લેવામાં આવ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
