વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું સમાપન, 33 વક્તાઓએ ભાગ લીધો
વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના સમાપન સમારો ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં 33 જેટલા વક્તાઓએ ભાગ લીધો હતો, જેમાં 8 આંતરરાષ્ટ્રીય વક્તાઓ પણ સામેલ હતા. વક્તાઓ દ્વારા સમગ્ર દેશ અને ગુનારાતમાં આવેલા વિવિધ આર્કિયોલોજી સાઈટના
વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના સમાપન સમારો ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં 33 જેટલા વક્તાઓએ ભાગ લીધો હતો, જેમાં 8 આંતરરાષ્ટ્રીય વક્તાઓ પણ સામેલ હતા. વક્તાઓ દ્વારા સમગ્ર દેશ અને ગુનારાતમાં આવેલા વિવિધ આર્કિયોલોજી સાઈટના સરણક્ષણ અને વધુ આધુનિક અને ટેકનોલોજી નો ઉપયોગ કરીને સંશોધન કરવાને પ્રોત્સાહન મળે તેના પર ભાર મુક્યો હતો.

ગુજરાતમાં વડનગર સિવાય અન્ય બુદ્ધિસ્ટ આર્કિયોલોજીકલ સાઈટને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. 3 દિવસીય સીબીટમાં એમએસ યુનિવર્સિટીના વિધાર્થીઓ તેમજ આર્કિયોલોજી ના જાણકારો અને રસ રુચિ ધરાવતા લોંકો ઉપસ્થિત રહીને ચર્ચામાં ભાગ લીધો હતો.
વડનગરમાં આવેલા વિવિધ આર્કિયોલોજી સાઇટ જેમાં હાલમાં માલી આવેલ ભગવાન ભુધના સ્તૂપ, તેમજ કીર્તિ તોરણ, સહિતના અનેક ઐતિહાસિક ધરોહર આવેલી છે. જેમે દુનિયા સમક્ષ રાખવા તેમજ ટુરિઝમનો વિકાસ થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ભારતની આઝાદીના અમૃત મોહત્સવમાં ભારતની આર્કિયોલોજી તેમજ ઐતિહાસિક ધરોહરોની જાળવણી અને લોકો તેમજ આપણી આવનારી પેઢી તેનાથી વાકેફ થાય તે હેતુ થી સમગ્ર દેશમાં આવેલી આ પ્રકારની સાઈટો નું લોકો સમક્ષ લાઇ જઈને તેનો પ્રચાર પ્રસાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું.કોન્ફરન્સ ના અંતિમ દિવસે દેશની 6 જેટલી યુનિવર્સિટી સાથે સંસ્ક્રુતિ અને હેરીતેસજને લતા એમ.ઓ.યુ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા.
મુખ્ય સચિવ દ્વારા વડનગર ઉત્સવ કરવાની પણ સમાપન સમારોહમાં જાહેરાત કરવામાં આવી હતી. તેમને જણાવ્યું હતું કે, વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફ્રાન્સની જેમ વડનગર ઉત્સવ દર વર્ષે ઉજવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, 18 મેં ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 3 દિવસીય વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફ્રાન્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં કેન્દ્રીય સંસ્કૃઈમંત્રી મીનાક્ષી લખી સહિત ભારત ભૂટાન, શ્રીલંકાના પ્રતિનિધિ યુનેસ્કોના એરિક ફાલ્ટા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સમાપન સમારોહમાં ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર, રમત ગમત યુથ અને સંસ્કૃતિ વિભાગના અગ્રસચિવ અશ્વિની કુમાર અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
