ભાજપ:ચૂંટણી પ્રચારની શરૂઆત 1 થી 15 ઓક્ટોબર વચ્ચે કરશે
ડિસેમ્બરમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. તે કાર્યક્રમની માહિતી ગુરૂવારે ભાજપ દ્વારા આપવામાં આવી હતી. આ અંગે વધુ વાંચો અહીં..
ભારતીય જનતા પાર્ટી વિધાનસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત 1 થી 15 ઓક્ટબર સુધીમાં કરશે. જેમા સંગઠન મહામંત્રી વી. સતીષ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ અંગે માહિતી આપતા ભારત પંડ્યાએ જણાવ્યું હતું કે, 6 થી 17 સપ્ટેમ્બર નર્મદા યાત્રા યોજાઈ રહી છે. જ્યારે 1 થી 15 ઓક્ટોબર સુધીમાં ભાજપ દ્વારા ચૂંટણી યાત્રા કાઢવામાં આવશે. જેમાં પક્ષના રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. તેમજ 10 સપ્ટેમ્બરે અમિત શાહ યુવાનો સાથે સંવાદ કરશે અને 11 સપ્ટેમ્બરના રોજ કમલમ ખાતે ભાજપનો સોશ્યિલ મીડિયા વર્ક શોપ યોજાશે. જેમાં કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલી પણ હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપની સ્થાનિક નેતાગીરી દ્વારા ચૂંટણી યાત્રાના કાર્યક્રમ અંગે વરિષ્ઠ નેતાગીરી સાથે પરામર્શ કરવામાં આવ્યો છે. આ સાથે જ બીજા અન્ય કાર્યક્રમો જેવા કે યુવા ટાઉન હોલ, મોદીનો ગુજરાત પ્રવાસ વગેરે કાર્યક્રમની તૈયારી પર બેઠક બોલાવી હતી. ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા 150 બેઠકોનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
