યશવંત સિંહા: અરુણ જેટલી ગુજરાત પર બોજ છે
નોટબંધી અને જીએસટી મામલે ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંંહાએ લોકોને નાણં પ્રધાન અરુણ જેટલીનું રાજીનામું માંગવાની વાત કરી. આ અંગે વધુ જાણો અહીં.
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાંમંત્રી યશવંત સિંહા પોતાની પાર્ટી અને તેના નેતાઓની પાછળ હાથ ધોઇને પડી ગયા છે. એક વાર ફરી તેમણે અરુણ જેટલી અને જીએસટી મામલે ટિપ્પણી કરી છે. મંગળવારે યશવંત સિંહાએ કહ્યું કે અરુણ જેટલી ગુજરાતની જનતા પર બોજ છે. વધુમાં તેમણે કહ્યું કે જીએસટીના તમામ પાસા જોયા વગર જ તેને લાગુ કરવામાં આવ્યો છે. જે ખરેખરમાં અયોગ્ય છે. વધુમાં યશવંત સિંહાએ કહ્યું કે લોકોએ અરુણ જેટલીના રાજીનામું માંગી લેવું જોઇએ. યશવંત સિંહાએ આ ટિપ્પણી લોકશાહી બચાવો આંદોલનથી જોડાયેલા કાર્યકર્તાઓ માટે આયોજીત એક કાર્યક્રમમાં કર્યો હતો.

નોટબંધી પર બોલતા યશવંત સિંહાએ તેમ પણ કહ્યું કે નોટબંધીનો જે ઉદ્દેશ હતો તે સાચા અર્થમાં પરિપૂર્ણ નથી થયો. સાથે જ કાળાં નાણાં પાછા લાવવામાં પણ નોટબંધીના કારણે કોઇ સફળતા નથી મળી. વધુમાં યશવંત સિંહાએ જણાવ્યું કે જીએસટી જો યોગ્ય છે તો પછી વારંવાર તેના નિયમોમાં બદલાવ કેમ કરવો પડે છે? ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યાં જ ભાજપની જ પાર્ટીના નેતા દ્વારા ભાજપ પર જ એક પછી એક આક્ષેપો લાગી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
