થાઈ લાયન એરે શરૂ કરી અમદાવાદ-બેંગકોક ડાયરેક્ટ ફ્લાઈટ
Ahmedabad to Bangkok flight: થાઈ લાયન એર દ્વારા અમદાવાદ અને બેંગકોક વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
એરલાઈન 15 ઓગસ્ટથી અઠવાડિયામાં ચાર વખત અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટથી બેંગકોકના ડોન મુઆંગ ઈન્ટરનેશનલ એરપોર્ટની સીધી ફ્લાઈટનું સંચાલન કરશે.

નોંધનીય બાબત છે કે, ફ્લાઇટ SL 213 SVPI એરપોર્ટથી 23:40 કલાકે ઉપડશે, અને મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે ઓપરેટ કરીને 05:30 કલાકે બેંગકોક પહોંચશે.
ઉલ્લેખનીય છે કે, ફ્લાઈટ SL 212 બેંગકોકથી 19:55 કલાકે ઉપડશે, અને અમદાવાદમાં 22:40 કલાકે ઉતરશે, જે મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે પણ ઓપરેટ થશે.
આ નવા વધારાથી અમદાવાદથી બેંગકોકની ડાયરેક્ટ ફ્લાઈટ્સની કુલ સંખ્યા વધીને પાંચ થઈ જશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
