વિનફ્રેનો મંગેતર વીસ વર્ષે જાગ્યો, પરણવાની ઇચ્છા વ્યક્ત કરી!
લૉસ એંજલ્સ, 1 જાન્યુઆરી : ચૅટ શો માટે જાણીતા અને લોકપ્રિય ઓપરા વિનફ્રેના મંગેતર સ્ટેડમૅન ગ્રાહમ વીસ વર્ષે જાગ્યાં છે. તેમણે હવે વિનફ્રે સાથે આજીવન પરિણીત જીવન જીવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

સ્ટેડમૅન ગ્રાહમનું આ પગલુ 15મી ડિસેમ્બરના રોજ નેલ્સન મંડેલાના અંતિમ સંસ્કાર માટે કરેલા દક્ષિણ આફ્રીકાના લાગણીશીલ પ્રવાસથી પ્રભાવિત છે. એક સૂત્રે નેશનલ ઇન્ક્વાઇરર મૅગેઝીનને જણાવ્યું - નેલ્સન મંડેલા અને તેમના તમામ કાર્યો સાથે અત્યધિક પ્રેમ કરનાર ઓપરા વિનફ્રે માટે આ ખૂબ જ લાગણીશીલ પ્રવાસ હતો. દુઃખની આ ઘડી દરમિયાન દુનિયામાં માત્ર એક જ શખ્સ હતો કે જેની તરફ વિન્ફ્રે વળ્યાં અને તે શખ્સ હતાં તેમના મંગેતર સ્ટેડમૅન.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
