ચંપક ચાચા એ Taarak Mehta Ka Ooltah Chashmah માંથી લીધો બ્રેક, જાણો શું છે કારણ?
Taarak Mehta Ka Ooltah Chashmah : તારક મહેતા કા ઉલટા ચશ્મા ગત 14 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જેના દરેક પાત્ર લોકોમાં લોકપ્રિય છે. આ શોના ઘણા પાત્રો શો છોડી ચુક્યા છે. તો ઘણા પાત્રો રિપ્લેસ થઇ ગયા છે.
Taarak Mehta Ka Ooltah Chashmah : તારક મહેતા કા ઉલટા ચશ્મા ગત 14 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જેના દરેક પાત્ર લોકોમાં લોકપ્રિય છે. આ શોના ઘણા પાત્રો શો છોડી ચુક્યા છે. તો ઘણા પાત્રો રિપ્લેસ થઇ ગયા છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, અમિત ભટ્ટ એટલે કે ચંપક ચાચાએ શોમાંથી બ્રેક લીધો છે.

ચાહકોને કર્યા નિરાશ
હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે, તારક મહેતા ઉલટા ચશ્માના જેઠાલાલના બાપુજી ચંપકલાલનું પાત્ર ભજવતા અમિત ભટ્ટે શૂટિંગમાંથી બ્રેક લીધો છે. ચંપક ચાચાના શોમાંથી બ્રેક લેવાના સમાચારને કારણે તેમના ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે.

ચંપક ચાચાએ શા માટે બ્રેક લીધો?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ચંપકલાલનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ થોડા દિવસો પહેલા શોના શૂટિંગ દરમિયાન સેટ પર ખરાબ રીતેઘાયલ થયા હતા.
રિપોર્ટ્સ અનુસાર, ડૉક્ટર્સે ચંપક ચાચા એટલે કે અમિત ભટ્ટને બેડ રેસ્ટની સલાહ આપી છે. જેમાં તેમણે થોડા દિવસશૂટિંગમાંથી રજા લેવી પડશે. આવી સ્થિતિમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો થોડા સમય માટે ચંપક ચાચાને સ્ક્રીન પર જોઈ શકશેનહીં.

નિર્માતાઓ સાથે વિવાદની અફવાઓ
નિર્માતાઓ સાથેના ઝઘડાને કારણે, ભૂતકાળમાં કેટલાક કલાકારોએ શોને અલવિદા કહી દીધું હતું. આવી સ્થિતિમાં જો કોઈ પાત્ર પડદા પરન દેખાય તો લોકોને એવું લાગવા લાગે છે કે, તે અભિનેતાએ પણ શો છોડી દીધો છે.
આ જ કારણ છે કે, ચંપકલાલ એટલે કે અમિત ભટ્ટ સ્ક્રીન પર ન દેખાયા બાદ પણ લોકોને એવું લાગવા લાગ્યું કે, તેમણે પણ મેકર્સ સાથે વિવાદ કર્યો છે, પરંતુ એવું નથી, ડૉક્ટર્સે અમિત ભટ્ટને બેડ રેસ્ટની સલાહ આપી છે, તેથી તે શૂટિંગથી દૂર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
