9 વર્ષ સુધી કોઇએ મારો ફોન ના ઉપાડ્યો, માફિયા સર્કલમાં ડ્રગ્સ અને પાગલપન જોયું છે
9 વર્ષ સુધી કોઇએ મારો ફોન ના ઉપાડ્યો, માફિયા સર્કલમાં ડ્રગ્સ અને પાગલપન જોયું છે
સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડના બે અઠવાડિયાથી સતત નેપોટિઝ્મ ચર્ચામા છે. કેટલાય કલાકારોએ ડિપ્રેશન અને નેપોટિઝ્મને લઇ વાત કરી છે. આ દરમિયાન શેખર સુમને સુશાંત સિંહ રાજપૂતના કેસની સીબીઆઈ તપાસની માંગ કરતા કહ્યું કે તેમનો દીકરો પણ મૂવી માફિયાનો શિકાર થયો છે.
એવામાં આખરે શેખર સુમનના દીકરા અધ્યયન સુમને એક ઇન્ટર્વ્યૂમાં સચ્ચાઇ પરથી પડદો ઉઠાવ્યો છે, તે પણ આનો શિકાર થયો છે. 9 વર્ષથી કોઇએ તના કામની વાત નથી કરી. કમ્પબાજીથી લઇ ડ્રગ્સ અને ડિપ્રેશન પર પણ વાત કરી છે.

ચોંકાવનારો ખુલાસો
જે ઘણું ચોંકાવનારું છે. તેમણે કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આઉટસાઇડર્સ ઉપરાત ઇનસાઇડર્સ સાથે પણ ખેમેબાજી થાય છે. તેમણે ખુદની આપવીતી સંભળાવી છે. અહીં વાંચો.

મૂવી માફિયાનો શિકાર બન્યો છું
ઇટાઇમ્સ સાથેની વાતમાં અધ્યયન સુમને કહ્યું કે હું નેપોટઝ્મનું મોટું ઉદાહરણ છું. જેને ઇન્ડસ્ટ્રીથી કંઇ નથી મળ્યું. જેમાં ક્યાંકને ક્યાંક દર્શકોની પણ ભૂલ છે. દર્શકોએ તેમને અપનાવ્યા છે. જે કારણે મૂવી માફિયા બની ગયા છે. હું પણ તેનો શિકાર બની ચૂક્યો છું.

9 વર્ષ સુધી કોઇએ મારો ફોન નહોતો ઉઠાવ્યો
હું એનું નામ નહિ લઉ. એણે મને નંબર આપ્યો. આજ સુધી તેણે મારો ફોન નથી ઉઠાવ્યો. મારા પિતાએ પોતાના જીવનમાં ઘણુંબધું અચીવ કર્યું છ. પરંતુ નવ વર્ષ સુધી મારો ફોન કોઇએ ના ઉઠાવ્યો.

આઉટસાઇડર્સને મોકો મળતો
સુશાંત આઉટસાઇડર હતા. પરંતુ બહુ મોટા સ્ટાર હતા. તેમણે મોટી ફિલ્મો કરી. શાહરુખ પણ મોટા સ્ટાર છે. આઉટસાઇડર પર દબાણ નથી હોતું. પરંતુ સ્ટાર કિડ્સ પર હોય છે. પરંતુ તમે રણવીર કપૂરનું ટેલેન્ટ નજરઅંદાજ ના કરી શકો. આયુષ્માન પણ સ્ટગલર્સ રહ્યો છે. તેમણે 9 હિટ ફિલ્મે આપી. જેનાથી સાબિત થાય છે કે આઉટસાઇડર્સને મોકો મળે છે.

માફિયા સર્કલમાં બોલાવવામા આવ્યો
મન પણ બે વાર માફિયા સર્કલમાં બોલાવવામા આવ્યો. મેં અહીં ડ્રગ્સ અને પાગલપન જોતા જ દૂર રહેવાની ફેસલો લઇ લીધો. મારી બીજી ફલ્મ પણ ચાલી છતાં કોઇએ મને બોલાવ્યો નહિ. આ મારી કહાની છે.

કોઇએ મારો ફોન ના ઉઠાવ્યો
પહેલી ફિલ્મ સુધી મને દીકરો કહી બોલાવ્યો. બે ફિલ્મ ફ્લોપ થતા જ કોઇએ મારો ફોન ના ઉઠાવ્યો. જેમ જેમ તમે ફ્લોપ થતા જાવ છો તમને સાઇડલાઇન કરી દેવામાં આવે છે. ઈન્ડસ્ટ્રીમાં જ્યાં સુધી તમારો પરિવાર છે તમે ચાલ્યા કરો.

આત્મહત્યાના વિચાર આતા હતા
આ વાતચીતમાં અધ્યયને પણ કહ્યું કે વર્ષ 2011થી 2015 દરમિયાન તેમની પાસે કંઇ કામ નહોતું. અધ્યયને એમ પણ જણાવ્યું કે તે ડિપ્રેશનમાં હતો. ત્યાં સુધી કે તેને સુસાઇડના ખ્યાલ પણ આવતા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
