સૂર્ય આથમ્યા બાદ કેમ વાળમાં ફેરવવો ન જોઇએ કાંસકો
આપણે 21મી સદીમાં પહોંચી ચૂક્યાં છીએ. પરંતુ આજેપણ ભારતીય સમાજમાંથી અંધવિશ્વાસ ખતમ થયો નથી. પેઢી દર પેઢી પસાર થઇ ગઇ પરંતુ આજેપણ ઘણી જગ્યાએ અંધવિસ્વાસે અડ્ડો જમાવ્યો છે. આજના આધુનિકરણે દેશમાં ઉદભવી રહેલા થોડાંક અંશે અંધવિશ્વાસને ખતમ કરી દિધો છે પરંતુ આજેપણ કેટલીક અંધ વિશ્વાસ એ પ્રમાણે જ ચાલ્યા આવે છે જેવા તે પહેલા હતા. ઉદાહરણ તરીકે વાળને જ લઇ લો. આજેપણ માતાઓ પોતાની પુત્રીઓને રાતે વાળમાં કાંસકો ફેરવવા દેતી નથી, અને ના તો વાળ ખુલ્લાં રાખવા દેતી નથી. આ પ્રમાણે વાળને લઇને આપણા ભારતીય સમાજમાં બીજા ઘણા અંધ વિશ્વાઅ છે આવો જાણીએ.

સૂર્યાસ્ત બાદ વાળમાં કાંસકો ફેરવો નહી
એમ કહેવામાં આવે છે કે સૂર્યાસ્ત બાદ બુરી આત્માઓ બહાર આવી જાય છે, અને જે છોકરીઓના લાંબા અને સુંદર વાળ હોય છે તેમને તે પોતાનો શિકાર બનાવી લે છે.
વાળને ખુલ્લાં ન છોડો
રાત્રે વાળને ખુલ્લાં ન છોડવા જોઇએ. સૂર્યાસ્ત બાદ છોકરીઓને ચોટી બનાવી લેવી જોઇએ અથવા પછી અંબોડો લેવો જોઇએ. તેને પરિવારજનો માટે ખરાબ ગણવામાં આવે છે.

તૂટેલા વાળને ધ્યાનથી ફેંકો
વાળને ખોલવા અને ખેંચ્યા બાદ વાળને હંમેશા યોગ્ય જગ્યાએ ફેંકો, નહી તો વાળ કોઇ ખોટા માણસના હાથ લાગી જશે તો તેનો ઉપયોગ ખોટી રીતે અથવા જાદૂ ટોણાં માટે કરી શએક છે.

પૂર્ણિમા પર વાળમાં કાંસકો ફેરવવો નહી
એમ માનવામાં આવે છે કે પૂર્ણમાસી એટલે કે પૂનમની રાત્રે વાળને બારી આગળ ઉભા રહીને ઓળાવવામાં આવે તો તમે પોતે બુરી આત્માઓને બોલાવી રહ્યાં છો.

માસિક ધર્મ દરમિયાન વાળ ન ધોવો
પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ દરમિયાન વાળને ધોવા ન જોઇએ કારણ કે તેનાથી તે છોકરી પાગલ થઇ શકે છે. એમપણ માનવામાં આવે છે કે માસિક ધર્મ દરમિયાન વાળને રાત્રે ધોવામાં આવે તો તમારું લોહી વધુ વહશે અને તમે બિમારી પડી શકો છો.
માથું ઓળવવું
વાળને ઓળાવતી વખતે જો તમારા હાથમાંથી કાંસકો પડી જાય તો એ માનવામાં આવે છે કે, તમને ટૂંક સમયમાં જ કોઇ ખરાબ આત્મા મળશે.

વાળને આમ-તેમ ન ફેંકો
એમ માનવામાં આવે છે કે વાળ ખર્યા બાદ ઘરમાં આમ-તેમ ના ફેંકો, તેનાથી ઘરમાં પરિવારજનો વચ્ચે ઝઘડો વધી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
