Sperm Count : જાણો સ્પર્મ કાઉન્ટ વધારવાની 4 રીત, રોજ ખાઓ આ વસ્તુઓ
Sperm Count : ખરાબ જીવનશૈલી, વધુ પડતા સ્ટ્રેસ અને ખરાબ ખાવાની આદતોને કારણે આજના યુવાનો અને પુરુષોના સ્પર્મ કાઉન્ટમાં ઘણો ઘટાડો થયો છે.
Sperm Count : ખરાબ જીવનશૈલી અને અનિયમિત આહારને કારણે પુરુષોના સ્વાસ્થ્ય પર માઠી અસર થવા લાગી છે, આ સાથે તેમની પ્રજનન ક્ષમતા પર પણ ઘણી હદ સુધી અસર થવા લાગી છે. આ સાથે પુરૂષોના શુક્રાણુઓની સંખ્યા ઘટી રહી છે. સ્પર્મ કાઉન્ટ એક મહત્વપૂર્ણ વિશ્લેષણ છે જે પુરૂષોના વીર્યમાં હાજર સ્પર્મની સંખ્યા દર્શાવે છે.

તંદુરસ્ત પુરુષના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા 15 મિલિયનથી 200 મિલિયન શુક્રાણુ પ્રતિ મિલીલીટર સુધીની હોય છે. આજે અમે તમને એવા 4 ફૂડ્સ વિશે જણાવીશું, જેના ઉપયોગથી સ્પર્મ કાઉન્ટ ઝડપથી વધારી શકાય છે.

કેળા
કેળા શુક્રાણુઓની સંખ્યા વધારવા માટે સારી રીતે કામ કરે છે. જો તમે રોજ સવારે અને સાંજે 1-1 કેળા ખાશો, તો તેના ફાયદા જાણીને તમેચોંકી જશો. ઘણા સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે, એક ગ્લાસ કેળાના રસમાં શુક્રાણુઓની ગુણવત્તા સુધારવાની સંપૂર્ણ ક્ષમતા હોય છે.

પાલક
આયર્નથી ભરપૂર પાલકમાં ફોલિક એસિડની પૂરતી માત્રા હોય છે. તેના ઉપયોગથી શુક્રાણુઓની ગુણવત્તા સુધારી શકાય છે અને તેનીગુણવત્તા વધારી શકાય છે. તમે તેને શાક કે કઠોળ સાથે બનાવીને ખાઈ શકો છો. પાલક તમારી ત્વચા, વાળ અને આંખો માટે પણ ખૂબ જફાયદાકારક છે.

કોળાના બીજ
કોળાના બીજ એક અસરકારક ઔષધી છે. તમે તેનું સેવન કરીને સ્પર્મ કાઉન્ટ વધારી શકો છો. રોજ એક મુઠ્ઠી કોળાના બીજ ખાઓ અને તેનાથી થતા ફાયદાઓ અનુભવ કરો.

લસણ
લસણને દૈનિક આહારમાં સામેલ કરીને પણ સ્પર્મ કાઉન્ટ વધારી શકાય છે. તેનાથી પ્રજનન ક્ષમતા પર પણ સારી અસર પડે છે. લસણ લોહીનો પ્રવાહ વધારવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં લસણને આહારમાં સામેલ કરવું સારું છે.

કિવિ
વિવાહિત પુરુષોએ દૈનિક આહારમાં કિવિનો સમાવેશ કરવો જોઈએ. કારણ કે, કિવિ પુષ્કળ વિટામિન સી પ્રદાન કરે છે. તેનાથી શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા વધે છે. વિટામિન સી મેળવવા માટે તમે ટામેટાં અને બ્રોકોલી પણ ખાઈ શકો છો.

સેલ્મોન ફિશ
સેલ્મોન ફિશમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે, જે શુક્રાણુની ગુણવત્તા અને પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે. જો તમે શાકાહારી છો, જેના કારણે તમે માછલી ખાઈ શકતા નથી, તો તમે ફ્લેક્સસીડ અથવા ચિયા સીડ્સનું સેવન કરી શકો છો.

તમે પુષ્કળ પાણી પીઓ અને નિયમિત કસરત કરો
શુક્રાણુઓની સંખ્યા વધારવા માટે, તંદુરસ્ત અને પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય ધ્યાન રાખો કે, તમે પુષ્કળ પાણીપીઓ અને નિયમિત કસરત કરો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. વનઇન્ડિયા ગુજરાતી આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
