ઠંડી કે શરદીમાં ચોખા ખાવા જોઈએ કે નહિ, અહીં જાણો સાચો જવાબ
શું ઠંડી કે શરદીમાં ચોખા ખાવાનુ ટાળવુ જોઈએ? આ સવાલ ઘણી વાર એ લોકોને ખૂબ સતાવે છે. અહીં જાણો સાચો જવાબ.
નવી દિલ્લીઃ શું ઠંડી કે શરદીમાં ચોખા ખાવાનુ ટાળવુ જોઈએ? આ સવાલ ઘણી વાર એ લોકોને ખૂબ સતાવે છે જે રોટલી ખાવાના બદલે ચોખા ખાવાનુ પસંદ કરે છે. શરદી, ખાંસી અને ઘણી વાયરલ સમસ્યાઓનુ જોખમ વધુ હોય છે. માટે આ દિવસોમાં પોતાના ખાન-પાનનુ ખાસ ધ્યાન રાખવાની જરુર છે પરંતુ જ્યારે લોકોને ઘણી વાર શરદી-ખાંસીની સમસ્યા થાય છે ત્યારે દરેકના મનમાં એક સવાલ આવે છે કે શું શરદી-ખાંસીમાં ચોખા ખાવા આરોગ્ય માટે ઠીક છે? જો તમારા મનમાં પણ આ ભ્રમ હોય તો આવો જાણીએ કે આ વિચારમાં કેટલી સચ્ચાઈ છે.

ચોખામાં કફ બનાવવાના ગુણ
પ્રાકૃતિક ચિકિત્સા અને આયુર્વેદિક વિજ્ઞાન અનુસાર ચોખામાં કફ બનાવવાના ગુણ હોય છે. જેમ કે કેળા કફ બનાવવામાં સક્ષમ હોય છે એ જ રીતે ચોખા પણ તમારા શરીરના તાપમાનને ઠંડુ રાખે છે. આ જ કારણ છે કે જ્યારે તમે સામાન્ય શરદી અને ખાંસીથી પીડિત હોય ત્યારે ગરમ ભોજન કે ગરમ પીણુ પીવાની સલાહ આપવામાં આવે છે.

ચોખામાં કફ બનાવવાના ગુણ
પ્રાકૃતિક ચિકિત્સા અને આયુર્વેદિક વિજ્ઞાન અનુસાર ચોખામાં કફ બનાવવાના ગુણ હોય છે. જેમ કે કેળા કફ બનાવવામાં સક્ષમ હોય છે એ જ રીતે ચોખા પણ તમારા શરીરના તાપમાનને ઠંડુ રાખે છે. આ જ કારણ છે કે જ્યારે તમે સામાન્ય શરદી અને ખાંસીથી પીડિત હોય ત્યારે ગરમ ભોજન કે ગરમ પીણુ પીવાની સલાહ આપવામાં આવે છે.

ઠંડા કે જૂના ચોખા શરીરને ઠંડક આપે
જો કે અમુક વિશેષજ્ઞોનુ માનવુ છે કે માત્ર ઠંડા કે જૂના ચોખા જ શરીરને ઠંડુ રાખવામાં મદદ કરી શકે છે. જ્યારે શરદી કે ખાંસીની સ્થિતિમાં શરીર ગરમ હોવા માટે સંઘર્ષ કરી રહ્યુ હોય તો ઠંડા કે જૂના ચોખાનુ સેવન કરવાથી ઈલાજની પ્રક્રિયામાં અડચણ આવી શકે છે માટે ઠંડા કે જૂના રાંધેલા ચોખાનુ સેવન ન કરવુ જોઈએ.

ચોખાને ઠંડીમાં ખાવા કે નહિ
આવુ બહુ ઓછી વાર બને છે જ્યારે ડૉક્ટર ચોખાથી પરહેજ કરવાની સલાહ આપે છે કારણકે ચોખા ઠંડા હોય છે અને તેમાં કફ બનાવવાના ગુણ હોય છે. જે તમારી શરદી અને ખાંસીની સમસ્યાને વધારી દેશે. આ આપણી રોગ પ્રતિકારક ક્ષમતાને નબળી પાડી દે છે. શરદી-ખાંસી અને કોઈ પણ પ્રકારનુ ગળાનુ સંક્રમણ થવા પર ડૉક્ટર તમને ચોખા, દહીં, મસાલાવાળુ ભોજન, કેળા વગેરેથી પરહેજ કરવાની સલાહ આપે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
