ખરતા વાળને હળવાશથી ન લો, આ ગંભીર બીમારીના લક્ષણો છે
ડોક્ટર પાસે ક્યારે જવું તે તમારા વાળના પ્રકાર પર આધાર રાખે છે. હવામાનને કારણે પણ વાળ ખરતા હોય છે, ખાસ કરીને વરસાદની ઋતુમાં વાળ ખરવાનું વધારે થાય છે. ધીમે ધીમે વાળ ખરવા સામાન્ય થાય છે.
વાળ ખરવા એ ટાલ પડવાની, ફંગલ ઇન્ફેક્શન અને ગંભીર બીમારીની નિશાની હોય શકે છે. વાળ ખરે એ તો કોઈને પસંદ નથી. વાળ ખરવાથી દરેક વ્યક્તિ પરેશાન છે. દરરોજ 50 થી 100 વાળ ખરવા સામાન્ય છે, પરંતુ જો વધુ વાળ ખરતા હોય, તો તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. ચાલો જાણીએ વાળ ખરવાના ગંભીર લક્ષણો અને તેની સારવાર વિશે.


તમારે ક્યારે ડોક્ટર પાસે જવું જોઈએ
ડોક્ટર પાસે ક્યારે જવું તે તમારા વાળના પ્રકાર પર આધાર રાખે છે. ક્યારેક હવામાનને કારણે પણ વાળ ખરતા હોય છે, ખાસ કરીને વરસાદની ઋતુમાં વાળ ખરવાનુંવધારે થાય છે. ધીમે ધીમે વાળ ખરવા સામાન્ય થાય છે.
જો તમારા વાળ અચાનક અને ઝડપથી ખરવા લાગે છે, તો તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. જો તમારા વાળકાંસકો ફેરવતી વખતે સામાન્ય કરતાં વધુ ખરતા હોય, તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
- અચાનક અને ઝડપી વાળ ખરવા
- વધારે પડતા વાળ ખરવા
- વાળમાં ખંજવાળ આવવી
- ખોપરી ઉપરની ચામડીનું લાલ થવું

કેમ થાય છે હેર લોસ?
વધુ પડતા તણાવને કારણે વાળ ખરવાનું પણ ઘણીવાર થાય છે. બિનઆરોગ્યપ્રદ આહારને કારણે આજની જીવનશૈલીમાં વાળ ખરવાનું પ્રમાણ પણ વધી ગયું છે.
બિનઆરોગ્યપ્રદ આહારને કારણે શરીરને પોષક તત્વો મળતા નથી, જેના કારણે હેર લોસ વધે છે. વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઇ અને આયર્નની ઉણપને કારણેહેર લોસમાં વધારો કરે છે.

હેર લોસના કારણો
વાળ ખર્યા બાદ નવા વાળ આવે છે, પરંતુ જ્યારે વાળ ખર્યા બાદ ફરી વાળ ઉગતા નથી, ત્યારે તેને હેર લોસ કહેવાય છે. ચાલો જાણીએ કે, હેર લોસ શા માટે થાય છે.
જો તમને થાઇરોઇડ રોગ હોય, તો પણ હેર લોસ વધે છે. ખોપરી ઉપરની ચામડીમાં સંક્રમણ, મેનોપોઝ, હાઈ બ્લડ પ્રેશર, તણાવ, વજનમાં ઘટાડો, તાવ, બ્લો ડ્રાયર્સઅને બ્લીચિંગ એજન્ટ્સ હેર લોસના મુખ્ય કારણો છે.

વાળ ખરતા કેવી રીતે અટકાવશો?
હેર લોસ ઘટાડવા માટે તમારા આહારમાં પ્રોટીન લેવાનું શરૂ કરો. વાળના વિકાસ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ઇંડાનો સફેદ ભાગ ખાવાથી વાળ મજબૂત થાય છે.
આસિવાય તમારા આહારમાં આમળાનો સમાવેશ કરો. આમળામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે વાળનીમાત્રામાં વધારે છે. આમળાનું સેવન કરવાથી ખોડો પણ ઓછોથાય છે, સાથે જ વાળ જાડા પણ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
