અજમાવી જુઓ : પાઇલ્સ માટેના આયુર્વેદિક ઉપચાર
પાઇલ્સ એટલે કે મસા ખૂબ સામાન્ય રોગ છે પણ તેમાં થતું દરદ અસામાન્ય બિમારીનો અહેસાસ કરાવે છે. આ રોગમાં વ્યક્તિના મળમાર્ગની અંદર લોહીનું વહન કરતી નસો ફૂલી જાય છે. તેના કારણે મળત્યાગ કરવામાં ઘણી જ મુશ્કેલી અને દર્દ સહન કરવું પડે છે. આમ તો પાઇલ્સની બિમારી આધેડ વયની વ્યક્તિઓને થતી હોય છે પરંતુ વર્તમાન સમયમાં ચટપટું ખાવાના શોખીનોને પણ આ બિમારી થતા વાર નથી લાગતી.
આ બિમારીનો ઘરેલુ ઉપચાર પણ શક્ય છે. આ કારણે એ જાણવું અગત્યનું બની રહેશે કે આ રોગ શા કારણે થાય છે? પાઇલ્સ પેટની સમસ્યાને કારણે થાય છે. તેમાંથી રાહત મેળવવા માટે રોગીએ આયુર્વેદિક ઇલાજની સાથે સાથે પોતાની લાઇફસ્ટાઇલ પણ બદલવાની જરૂર રહે છે. આ માટે કેવા આયુર્વેદિક ઉપચાર છે તે આવો જાણીએ.

રેસાદાર આહારનું પ્રમાણ વધારો
સારી પાચન ક્રિયા માટે જરૂરી છે કે આપના આહારમાં ફાઇબરનું ભરપુર પ્રમાણ હોય. આ માટે રેશાયુક્ત આહાર, કઠોળ, તાજા ફળ અને શાકભાજીનો ઉપયોગ વધારવો. જ્યુસ પીવાને બદલે ફળો ખાવાનો આગ્રહ રાખવો.

આહારમાં છાશ
દરરોજ છાશ લેવાનું રાખો

આદુ
આદુ, મધ, લીંબુ અને ફુદીનાનું શરબત પીવો.

જીરું
અડધી ચમચી જીરનો પાવડર પાણીમાં ભેળવીને પીવો.

ડુંગળીનો રસ
ડુંગળીનો રસ અને સાકર પાણીમાં ઓગાળીને પીવો.

તુલસી
તુલસીના થોડા પાના પાણીમાં પલાળીને રાખો. 30 મિનીટ બાદ તેને પાણી સાથે પી જાવ.

અંજીર
અંજીરને પાણીમાં પલાળીને રાખો. દિવસમાં બે વાર તેનું સેવન કરો.

ખાવાનો સોડા
સોજાવાળી જગ્યાએ ખાવાનો સોડા લગાવો.

તલનું તેલ
તલના તેલને હળવું ગરમ કરીને પાઇલ્સ પર લગાવો. ખૂબ પાણી પીવો.

મસાલા
આપના ખોરાકને ચટપટો બનાવતા અને તીખાશ લાવતા ગરમ મસાલા બંધ કરો. તેના વધારે સેવનથી સ્થિતિ વધારે ખરાબ બની શકે છે.

ગરમ પાણીનો શેક
પાઇલ્સમાં ગરમ પાણીનો શેક રાહત આપે છે. આ માટે એક ટબમાં હુંફાળુ પાણી ભરીને તેમાં બેસવાથી આરામ લાગશે.

કસરત
આપના જીવનને સરળ બનાવવા માટે કસરત કરો.
રેશાદાર આહારનું પ્રમાણ વધારો
સારી પાચન ક્રિયા માટે જરૂરી છે કે આપના આહારમાં ફાઇબરનું ભરપુર પ્રમાણ હોય. આ માટે રેશાયુક્ત આહાર, કઠોળ, તાજા ફળ અને શાકભાજીનો ઉપયોગ વધારવો. જ્યુસ પીવાને બદલે ફળો ખાવાનો આગ્રહ રાખવો.
આહારમાં છાશ
દરરોજ છાશ લેવાનું રાખો
આદુ
આદુ, મધ, લીંબુ અને ફુદીનાનું શરબત પીવો.
જીરું
અડધી ચમચી જીરનો પાવડર પાણીમાં ભેળવીને પીવો.
ડુંગળીનો રસ
ડુંગળીનો રસ અને સાકર પાણીમાં ઓગાળીને પીવો.
તુલસી
તુલસીના થોડા પાના પાણીમાં પલાળીને રાખો. 30 મિનીટ બાદ તેને પાણી સાથે પી જાવ.
અંજીર
અંજીરને પાણીમાં પલાળીને રાખો. દિવસમાં બે વાર તેનું સેવન કરો.
ખાવાનો સોડી
સોજાવાળી જગ્યાએ ખાવાનો સોડા લગાવો
તલનું તેલ
તલના તેલને હળવું ગરમ કરીને પાઇલ્સ પર લગાવો. ખૂબ પાણી પીવો.
મસાલા
આપના ખોરાકને ચટપટો બનાવતા અને તીખાશ લાવતા ગરમ મસાલા બંધ કરો. તેના વધારે સેવનથી સ્થિતિ વધારે ખરાબ બની શકે છે.
ગરમ પાણીનો શેક
પાઇલ્સમાં ગરમ પાણીનો શેક રાહત આપે છે. આ માટે એક ટબમાં હુંફાળુ પાણી ભરીને તેમાં બેસવાથી આરામ લાગશે.
કસરત
આપના જીવનને સરળ બનાવવા માટે કસરત કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
