ગણેશોત્સવઃ જાણો કેમ કરવામાં આવે છે ગણેશ વિસર્જન?
ગણેશોત્સવઃ જાણો કેમ કરવામાં આવે છે ગણેશ વિસર્જન?
દેશ આખો આ સમયે ગણેશોત્સવમાં ડૂબ્યો છે, આ વખતે ગણપતિ ઉત્સવનો પર્વ 23 સપ્ટેમ્બર સુધી રહેશે, જેનો અર્થ કે 23 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન થશે. ગણપતિના પ્રેમમાં ડૂબેલ આખો દેશ 23 સપ્ટેમ્બરે ગણપતિ બાપાને અશ્રુપૂર્ણ વિદાય આપશે, જો કે જેટલી ધામધૂમથી બાપ્પાને લાવવામાં આવે છે તે તેટલી જ ભવ્યતાથી શ્રદ્ધાળુઓ ગણપતિ બાપાને અનંત ચૌદસના દિવસે વિદાય આપે છે.

વિસર્જન કેમ થાય છે
આમ તો લોકો ગણપતિને 3 દિવસ, 5 દિવસ અથવા 7 દિવસ સુધી રાખે છે પણ ક્યારેય તમે વિચાર્યું કે, આ 'વિસર્જન' કેમ થાય છે અને તેનું મહત્વ શું હોય છે, નહિ? તો ચાલો અહીં વિસ્તૃત જાણકારી મેળવીએ.

વિસર્જન શબ્દ કઈ રીતે બન્યો
વિસર્જન શબ્દ સંસ્કૃતના શબ્દ સાથે મળીને બન્યો છે, જેનો અર્થ થાય છે 'પાણીમાં વિલીન થવું', આ સન્માન સૂચક પ્રક્રિયા છે, જેનો ઉદ્દેશ્ય માત્ર એ જણાવવા માટેનો છે કે માણસ જે પંચતંત્વથી મળીને બન્યો છે, એક દિવસ તેમા જ વિલિન એટલે કે ભળી જશે.

વિસર્જનની પરંપરા
ગણેશજીએ જેમ મૂર્તિના રૂપે આવવા માટે ધૂળનો સહારો લેવો પડે છે, ધૂળ કુદરતે આપેલ દાન છે પરંતુ ગણેશજી જ્યારે પાણીમાં વિલીન થાય છે તો ધૂળ ફરી કુદરત સાથે જ મળી જાય છે. એટલે કે જે લીધું છે તે પરત કરવુ જ પડશે, ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જ જવું પડશે. માટે વિસર્જનની પરંપરા બનાવવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
