ભૂત અને આત્માઓ સાથે જોડાયેલી 10 રોચક વાતો
વાત હોય શેક્સપિયરની જાણીતી નોવેલ મૈકબિથની કે પછી ધાર્મિક પુસ્તક બાઇબલની આ પુસ્તકોમાં તમને ભૂત અને આત્માઓ વિષે અનેક રોચક માહિતી મળશે. એટલું જ નહીં આ વિષય જ એવો છે કે તેની પર અત્યાર સુધીમાં વિવિધ સાહિત્યમાં અનેક રોચક માહિતીઓ અને જાણકારી લખવામાં આવે છે. કેટલીક વાર તો, આવી વાર્તાઓ બેસ્ટ સેલર પણ બને છે.
તો વળી આજ વિષય પર આજદિન સુધી અનેક સુપરહિટ ફિલ્મો પણ બની ચૂકી છે. જો કે કોઇ આવા વાતોને માને છે તો કોઇ નહીં. પણ એક વાત તો સો ટકા સાચી છે કે આવી અજાણી, વિજ્ઞાનની સીમાની બહારની વસ્તુઓ જાણવાની મઝા બહુ આવતી હોય છે.
ત્યારે આજે અમે તમને આવી જ કેટલીક રમૂજી અને રોચક માહિતીઓ આપવાના છીએ ભૂત અને આત્માઓ વિષે. જુઓ આ ફોટોસ્લાઇડર...

રાતના જ કેમ?
કહેવાય છે કે આત્માઓ રાતના સક્રિય હોય છે. જો કે આ વાત ખૂબ જ નવાઇ ભરેલી છે કે દિવસમાં તે કેમ અસક્રિય હોય છે અને રાતના જ કેમ સક્રિય હોય છે? કે પછી નિરવ શાંતિમાં તેમના હોવાનો અહેસાસ થાય છે?

અલગ અલગ રૂપ
ભૂતો અને આત્માઓના અનેક સ્વરૂપ હોય છે. તેમના કોઇ આકાર નથી હોતો. ક્યારેક તે સફેદ કપડામાં દેખાય છે તો ક્યારેક તે પડછાયાના રૂપમાં.

ભૂત
કહેવાય છે કે બાળકો અને પ્રાણીઓને સૌથી વધારે ભૂત દેખાય છે.

બ્લુ રોશની
જો મીણબત્તી ચાલુ હોય અને અચાનકથી જ તે બ્લુ થઇને ઓલવાઇ જાય તો મનાય છે કે ત્યાં ભૂત છે.

સારી આત્માઓ
કેટલીક આત્માઓ સારી પણ હોય છે. અને તે આપણને મદદ પણ કરે છે. તેવું પણ મનાય છે.

આલ્બર્ટ આઈન્સ્ટાઈન
આલ્બર્ટ આઈન્સ્ટાઈને આ વિષે શોધ કરી હતી. તેમનું માનવું હતું કે એનર્જી ક્યાંય નથી જતી. બસ તેનું સ્વરૂપ બદલાય છે.

ઇજિપ્ત
આલ્બર્ટ આઈન્સ્ટાઈન જ નહીં ઇજિપ્તના લોકોએ પણ આ વાત વર્ષો પહેલા કહી હતી કે મૃત્યુ બાદ પણ જીવન છે. અને ખાલી તેનું સ્વરૂપ બદલાય છે.

વાઇટ હાઉસ
કહેવાય છે કે વાઇટ હાઉસ બહુ બધા ભૂતોનું ઘર છે. અહીંના પૂર્વની તરફ આવેલા કક્ષમાં અબીગલી એડમની આત્મા ભટકે છે. જે આ જગ્યાએ કપડા સૂકવતી હતી.

રોઝ ગાર્ડન
વુડ્રો વિલ્સનના શાસન દરમિયાન ડોલ્લે મૈડિસન રોઝ ગાર્ડનના માળીઓને તેનું ગાર્ડનનું કામ સોંપતી હતી. કહેવાય છે કે હજી પણ ડોલ્લેની આત્મા અહીં ભટકે છે. અને અહીં કામ કરતા લોકોને દેખાય છે.

અબ્રાહમ લિંકન
કેટલાક લોકોનું કહેવું છે કે રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની આત્મા વ્હાઇટ હાઉસમાં ભટકે છે. કેટલાક લોકોએ તો આ અંગે મોટા દાવા પણ કર્યા છે. એટલું જ નહીં નેંધરલેન્ડની રાણી પણ એક વાર લિંકનને જોયાની વાતની પુષ્ટિ કરી હતી. એક વાર તેના દરવાજા પર કોઇએ દસ્તક દીધી તેણે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે ત્યાં લિંકનનું ભૂત તેને જોવા મળ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
