પાર્થસારથી શોમ નાણા પ્રધાનના સલાહકાર તરીકે નિમાયા

સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે "પાર્થસારથી શોમને નાણા પ્રધાનના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને રાજ્યમંત્રી કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમનો કાર્યકાળ વર્તમાન નાણા પ્રધાનના કાર્યકાળ સુધી હશે."
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને શામને ગત જુલાઇમાં સામાન કર પરિવર્જન રોધી નિયમ (ગાર) પર પુનર્વિચાર કરવા માટે બનાવવામાં આવેલી વિશેષજ્ઞ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.
આ સમિતિએ સપ્ટેમ્બર, 2012માં પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં ગારનું અમલીકરણ ત્રણ વર્ષ પછી એટલે કે એપ્રિલ 2016થી લાગુ કરવા ભલામણ કરવામાં આવી હતી. આ સમિતિએ પોતાનો અંતિમ અહેવાલ સરકારને ઑક્ટોબરમાં સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે શોમ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ, વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલા રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
