ક્રેડિટ પોલિસીમાં વ્યાજદરોમાં ઘટાડો થશે: એચડીએફસી બેંક

કેકી મિસ્ત્રીનું માનવું છે કે નાણાકીય વર્ષ 2014માં નાણાંકીય નુકસાન 4.8 ટકા થઇ જશે. નાણામંત્રીએ અત્યાર સુધી કરેલા બધા વાયદા પાળ્યા છે. તો સરકાર દ્રારા વધુ વ્યાજ લેવાથી પ્રવાહિતામાં નરમાઇ આવશે નહી. આરબીઆઇની દરોમાં કાપ કરવામાં આવશે તો પ્રવાહિત સમસ્યાઓ દૂર થશે. જો કે બચત માટે બજેટમાં વધુ ઉપાય હોત તો સારું.
પ્રોપર્ટી માર્કેટ પર કેકી મિસ્ત્રીનું કહેવું છે કે ઘરોની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ રિયલ એસ્ટેટમાં કોઇ પરિવર્તન નથી અને વેચાયા વગરના મકાનોની સંખ્યા પણ વધારે રહી નથી. જો કે રોકાણકારો કરતાં પોતાનું ઘર લેનારાઓની સંખ્યા વધારે છે. બજેટની જાહેરાતથી પ્રથમવાર ઘર ખરીદનારને ફાયદો થશે. ઘર ખરીદનારને ટેક્સમાં ભારે બચત થશે. 20 વર્ષની લોનમાં 6 ટકા ફાયદો થશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
