મહિન્દ્રાએ રિકોલ કર્યા પોતાના સ્કોર્પિયો, ઝાયલો અને XUV 500 મોડલ
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ અથવા તો એસઆઇએએમ વાહનોને રિકોલ કરવાનો આદેશ એટલા માટે નથી આપતું કે વાહનમાં કોઇ ખરાબી છે, જો વાહનમાં કોઇ ખરાબી હોય તો ભારતીય નિર્માતાઓને સ્વેચ્છાએ પોતાના વાહનોને રિકોલ કરવાની અનુમતિ આપે છે. તાજેતરમાં અનેક નિર્માતાઓએ પોતાના વાહનોને રિકોલ કર્યા કારણ કે તેના કેટલાક ભાગો ખરાબ હતા.
હાલના સમયે ભારતના એસયુવી કારના સૌથી મોટા નિર્માતા અને વિક્રેતાનું સુક્ષ્મ અવલોકન કરવામાં આવી રહ્યું છે, નિર્માતાએ ભારતમાં નિર્મિત તેમની લોકપ્રીય સ્કોર્પિયો, એક્સયુવી 500 અને ઝાયલો મોડલ્સને રિકોલ કર્યા છે.

ભારતીય નિર્માતા પોતાના વાહનોની સુરક્ષાને સુરક્ષાની દ્રષ્ટિએ પરત બોલાવી રહ્યાં છે, જેવું કે હંમેશાથી થાય છે, જો તેના ભાગમાં અમુક ખરાબી હોય તો મહિન્દાર તેને મફતમાં બદલી આપશે. નિર્માતા પ્રભાવિત વાહનોના માલિકનો સ્વયં સંપર્ક કરીને તેમના વાહનોની તપાસ પોતાના ટેક્નિશીયનોથી કરાવવા વિનંતી કરશે.

તાજેતરમાં હોન્ડા, ટોયોટા, નિસાન અને મારુતિ સુઝુકીએ પણ વિભિન્ન કારણોથી પોતાના વાહનોને રિકોલ કર્યા છે. સ્વેચ્છાએ રિકોલ કરવાની પહેલ એસઆઇએએમે જુલાઇ 2012માં કરી હતી. ત્યારથી અનેક નિર્માતાઓ ખરાબ પાર્ટ્સ માટે રિકોલ કરવાનું શરૂ કરી દીધું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
