શિવ-પાર્વતીનાં ઘર અંગે જાણો કેટલીક રસપ્રદ વાતો
Yogi Adityanath doubles financial grant for pilgrims of Kailash Mansarova. પૌરાણિક કથા પ્રમાણે માનસરોવરની પાસે સ્થિત કૈલાશ પર્વત પર શિવ-શંભુનું ધામ છે. આ એ જ પવિત્ર જ્ગ્યા જ્યાં શિવ-શંભુ વિરાજમાન છે.
હાલમાં જ મુખ્યમંત્રી બનવાની સાથે જ યોગી આદિત્યનાથે એક મોટી જાહેરાત કરી છે કે, કૈલાશ માનસરોવર યાત્રાએ જનારને યુપી સરકાર 1 લાખ રૂપિયાની મદદ કરશે. કૈલાસ માનસરોવરની યાત્રાનું પ્લાનિંગ કરનારાઓ માટે આ શુભ સમાચાર છે. કૈલાશ માનસરોવર યાત્રા દેશની સૌથી મોટી ધાર્મિક યાત્રા મનાય છે. આવો આ યાત્રાસ્થળ અંગેની મહત્વની જાણકારી મેળવીએ.

શિવ-પાર્વતીનું ઘર
કૈલાશ માનસરોવરને શિવ-પાર્વતીનું ઘર માનવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે માનસરોવરની પાસે સ્થિત કૈલાશ પર્વત પર શિવ-શુંભુનું ધામ છે. આ એ જ પવિત્ર જ્ગ્યા જ્યાં શિવ-શંભુ વિરાજમાન છે. 12 જ્યોતિર્લિંગમાં સર્વશ્રેષ્ઠ પુરાણો પ્રમાણે અહીં ભોળાનાથનું સ્થાયી રહેઠાણ હોવાને કારણે આ સ્થાનને 12 જ્યોતિર્લિંગમાંનું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
માનસરોવર તિબેટની એક ઝીલ
હિંદુ ધર્મમાં ખાસ મહત્વ ધરાવનારી માનસરોવર તિબેટની એક ઝીલ છે. જે 320 વર્ગ કિલોમિટરને ક્ષેત્રમાં ફેલાયેલી છે. જેની ઉત્તરમાં કૈલાશ પર્વત અને પશ્ચિમમાં રાક્ષસલેક છે. આ સમુદ્રતટથી લગભગ 4556 મીટર ઉંચાઈ પર આવેલ છે. તેની યાત્રા ત્રિજ્યા લગભગ 88 કિલોમીટર છે અને ઉંડાઈ આશરે 90 મિટર છે.
માનસરોવર નામ કેવી રીતે પડ્યુ
હિંદુ માન્યતા પ્રમાણે માનસરોવર ઝીલ સર્વપ્રથમ ભગવાન બ્રહ્માના મનમાં ઉત્પન્ન થઈ હતી, પરિણામે તેને માનસરોવર કહે છે કારણ કે માનસ અને સરોવર મળીને બનેલી છે જેનો શાબ્દિક અર્થ થાય છે-મનનું સરોવર. જ્યાં દેવી સતીનો જમણો હાથ પડ્યો હતો. માટે અહીં એક પાષાણ શીલાને તેમનું રૂપ માનીને પૂજવામાં આવે છે.
બૌદ્ધિક અને જૈન ધર્મ માટે પણ પવિત્ર ધામ
બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ માટે પણ આ માનક છે. બૌદ્ધિક ધર્મને માનનારા કહે છે કે, અહીં જ રાણી માયાને ભગવાન બુદ્ધની ઓળખ થઈ હતી. તેવી જ રીતે જૈના માટે પણ તે પવિત્ર સ્થળ મનાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
