એનડીએમાં જોડાવાની ઇચ્છા નથીઃ શરદ પવાર

શરદ પવારે કહ્યું કે, મનોહર જોશી આ પ્રકારે મજાકિયા નિવેદન આપતા રહે છે, તેમના નિવેદનને ગંભીરતાથી લેવાની જરૂર નથી.
શરદ પવાર મનોહર જોશીના નિવેદનને વધારે ગંભીરતથી નહીં લેવા અંગે જણાવી રહ્યાં છે, પરંતુ એનસીપી સુપ્રીમો શરદ પવારને એનડીએમાં સામેલ થવાના નિમંત્રણ વખેત શિવસેના નેતા મનોહર જોશી સંપૂર્ણ ગંભીર હતા.
શિવસેના નેતા મનોહર જોશીના આ નિવેદન બાદ પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા કે શું પીએમ પદ માટે શરદ પવાર એનડીએમાં સામેલ થઇ શકે છે.
હવે શરદ પવારે પોતાના તરફથી સ્પષ્ટતા આપીને અટકળોના બજારને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમની સફાઇ બાદ એક નવો પ્રશ્ન ઉઠ્યો છે કે તે ખરેખર મનોહર જોશીના નિવેદનને ગંભીરતાથી નથી લઇ રહ્યાં.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
